પાણી માટે મોલલ અવનયન અચળાંક $1.86\,^oC/m$ છે. જો $342\, g$ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને $1000\,g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે, તો દ્રાવણનુ ઠારબિંદુ ............. $^o \mathrm{C}$ થશે.
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1\, mole$ પ્રવાહી $A$ અને $2\, mole$ પ્રવાહી $B$ મિશ્ર થઇ $38\, torr$ બાષ્પદબાણ ધરાવતું દ્રાવણ બનાવે છે. શુદ્ધ $A$ અને શુદ્ધ $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $45\, torr$ અને $36\, torr$ હોય તો દ્રાવણ ................ હશે.
    View Solution
  • 2
    નીચેનામાંથી કયો સાંદ્રતા અવયવ એ તાપમાન સાથે બદલાય છે?
    View Solution
  • 3
    $27\,^oC $ એ, $36\,g$  ગ્લુકોઝ પ્રતિ લીટરમાં અભિસરણ દબાણ $4.92 $ વાતાવરણ છે. જો સમાન તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ  $1.5$  વાતાવરણ કરવામાં આવે તો તેની સાંદ્રતા કેટલી થાય?
    View Solution
  • 4
    $363\, K$ પર,$A$ નું બાષ્પ દબાણ $21 \,kPa$ અને $B$ નું $18 \,kPa$ છે. $A$ નાં એક મોલ અને $B$ નાં $2$ મોલ્સ (moles) ને મિશ્ર કરવામાં આવે છે. ધારી લો કે આ દ્રાવણ આદર્શ છે. મિશ્રણનું બાષ્પદબાણ $...... \,kPa$ છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)
    View Solution
  • 5
    પાણીમાં $[Pt(NH_3)_4 Cl_4]$ નું $0.01 $ મોલલ દ્રાવણનું ઠારણબિંદુ અવનયન $0.0054^o  $  સે. છે. પાણી માટે $K_f=$ $1.80$  હોય તો ઉપરના અણુ માટે સાચું સૂત્ર કયું થશે?
    View Solution
  • 6
    પાણીના એક નમૂનામાં $Ca^{2+}$ આયનની સાંદ્રતા $0.0002\, M$ છે. તો તે દ્રાવણમાં $Ca^{2+}$ ની સાંદ્રતા વજન-કદથી $ppm$ માં કેટલી થાય ?
    View Solution
  • 7
    એક અબાષ્પશીલ, વિધતઅવિભાજ્ય દ્રાવ્યને જયારે દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે દ્રાવણના બાષ્પદબાણમાં $8\%$ નો ઘટાડો થાય તો દ્રાવ્યના મોલ-અંશ ............. થશે.
    View Solution
  • 8
    $125 $ ગ્રામ બેન્ઝિન (ઉત્કલનબિંદુ $80^o$  સે)માં $3.3$  ગ્રામ અજ્ઞાત પદાર્થ ઓગાળવાથી મળતા દ્રાવણનું ઉત્કલનબિંદુ $80.66^o$ સે હોય, તો અજ્ઞાત પદાર્થનો અણુભાર કેટલો થશે ? ($K_b =3.28$ કૅ કિગ્રા મોલ$^{-1}$)
    View Solution
  • 9
    $373\, K$ તાપમાને એક જલીય દ્રાવણન બાષ્પદબાણ $0.925\,atm$ હોય, તો દ્રાવ્યના મોલ-અંશ કેટલા થશે ?
    View Solution
  • 10
    $100\%$ આયનીકરણ સ્વીકારતા, નીચેના દ્રાવણો માટે ઠારબિંદુનો ચડતો કમ ........ થશે.
    View Solution