બેન્ઝિન દ્રાવણમાં બેન્ઝોઇક એસિડ ડાઇમરાઈજેશનથી પસાર થાય છે, ઍસિડનો વોન્ટ હોફ અવયવ $(i)$ એ વિયોજન અંશ ' $x^{\prime}$ને મળતું આવે તે કયું છે ?
AIIMS 2018, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક અબાષ્પશીલ, વિધતઅવિભાજ્ય દ્રાવ્યને જયારે દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે દ્રાવણના બાષ્પદબાણમાં $8\%$ નો ઘટાડો થાય તો દ્રાવ્યના મોલ-અંશ ............. થશે.
જો નિર્બળ મોનોબેઝિક એસિડના જલીય દ્રાવણનો વિયોજન અંશ $0.3$ શોધવામાં આવેલ હોય તો, પછી જોવા મળતું ઠારબિંદુ (મળી આવેલ ઠારબિંદુ) એ અપેક્ષિત / સૈધાંતિક ઠારબિંદુ કરતાં $........\%$ વધારે (ઊંયું) જોવા મળશે. (નજીકનો પૂર્ણાક)
પ્રક્રિયા ન કરતાં બે વાયુઓ $X$ અને $Y$ અનુક્રમે $20$ અને $45\,g\,mol ^{-1}$ અણુભાર ધરાવે છે. તેમના અનુક્રમે $0.6$ અને $0.45\,g$ ને એક પાત્રમાં ભેગા મૂકવામાં આવે છે. અને મિશ્રણનું કુલ દબાણ $740\,mm\,Hg$ છે.વાયુ $X$નું આંશિક દબાણ $............\,mm\,Hg$ છે.(નજીકનો પૂર્ણાંક)