જો પ્રવાહીઓ $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે, તો .......
AIEEE 2003, Easy
Download our app for free and get startedPlay store
a
For an ideal solution, we know that:-

$a) V _{\text {mix }}=0$

$b) H _{\text {mix }}=0$

$c) \Delta G _{\text {mix }}=-v e$

Final Answer : Hence, option $A$ is correct.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1\, mole$ પ્રવાહી $A$ અને $2\, mole$ પ્રવાહી $B$ મિશ્ર થઇ $38\, torr$ બાષ્પદબાણ ધરાવતું દ્રાવણ બનાવે છે. શુદ્ધ $A$ અને શુદ્ધ $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $45\, torr$ અને $36\, torr$ હોય તો દ્રાવણ ................ હશે.
    View Solution
  • 2
    $25^o$ સે. એ કોનું $0.1\,M$  દ્રાવણ મહત્તમ અભિસરણ દબાણ ધરાવે છે?
    View Solution
  • 3
    $80^o$ સે. એ, શુદ્ધ પ્રવાહી $'A' $ નું બાષ્પ દબાણ $ 520$  મિમી $ Hg$  છે અને શુદ્ધ પ્રવાહીનું $'B'$  નું $1000$  મિમી $Hg $.  $'A' $ અને $ 'B' $ નું મિશ્ર દ્રાવણ $80^o$  સે. અને $1$ વાતા દબાણ એ ઉકળતા હોય તો મિશ્રણમાં $'A'$ નું મૂલ્ય ...........$mol \,\,\%$  હશે. ($1\,atm = 760\,\, mm\, Hg$)
    View Solution
  • 4
    નીચેનામાંથી કોના $0.1\,M$ જલીય દ્રાવણનુ ઠારબિંદુ સૌથી નીચું હશે ?
    View Solution
  • 5
    $1600$ મિલી $0.2050\,N$  દ્રાવણમાંથી $0.20\,N$ દ્રાવણ બનાવવા માટે પાણીનું ....... $mL$ કદ જરૂરી છે.
    View Solution
  • 6
    નીચેનામાંથી સાંદ્રતાની કઇ રજૂઆતમાં, તાપમાન સાથે તેનુ મૂલ્ય બદલાતુ નથી ? (બાષ્પીભવન અવગણવુ)
    View Solution
  • 7
    એક દ્રાવ્યના જલીય દ્રાવણમાં દ્રાવકો મોલ-અંશ $0.8$ છે. તો દ્રાવણમાં મોલાલિટી ($mol\, kg^{-1}$ માં)  જણાવો. 
    View Solution
  • 8
    $0.1\, M\, Ba(NO_3)_2$ ના દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ $2.74$ છે. તો વિયોજન અંશ ............. થશે.
    View Solution
  • 9
    $27\,^oC $ તાપમાને $0.6\,g$  દ્રાવ્યને $ 0.1$ લિટર દ્રાવકમાં ઓગાળતાં   $1.23\,atm $ જેટલું અભિસરણ દબાણ થાય છે. તો દ્રાવ્યનો અણુભાર .......... $g\,mol{e^{ - 1}}$ હશે.
    View Solution
  • 10
    $25^o C$ તાપમાને જુદા જુદા દ્રાવણો $0.500\, M\, C_2H_5OH\,(aq),$ $0.100\,M\,Mg_3(PO_4)_2\, (aq), $ $0.250\, M\,KBr\,(aq)$ અને $0.125\, M\,Na_3PO_4\,(aq)$ ને ધ્યાનમાં લો. બધા જ ક્ષારો પ્રબળ વિધુતવિભાજ્ય છે તેમ ધારતા આ દ્રાવણો માટે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?
    View Solution