નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $A$ અને બીજાને કારણ $R$ થી દર્શાવવામાં આવ્યા છે.

ક્થન $(A)$ :બે પ્રકાશ તરંગનો કળા તફાવત બદલાય જો તેઓ સમાન જાડાઈ પરંતુ જુદા-જુદા વક્રીભવનાંક ધરાવતા જુદા-જુદા માધ્યમમાંથી પસાર થાય.

કારણ $(R)$ : જુદા-જુદા માધ્યમોમાં તરંગોની તરંગલંબાઇ જુદી જુદી હોય છે.

ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો.

JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક બિંદુવત વસ્તુ $O$ ને બે પાતળા અનુક્રમે $24\,cm$ અને $9\,cm$ કેન્દ્રલંબાઈવાળા સંમિત સમઅક્ષીય લેન્સ $L _1$ અને $L _2$ ની સામે મૂકે છે. બે લેન્સ વચ્યેનું અંતર $10\,cm$ અને વસ્તુને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લેન્સ $L_1$ થી $6\,cm$ દૂર રહેલી છે. વસ્તુ અને બે લેન્સના તંત્ર વડે રચાતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર .........$cm$ છે.
    View Solution
  • 2
    એક પાત્રમાં આકૃતિ મુજબ પ્રવાહી ભરેલા છે. $1.61$ વક્રીભવનાંક ધરાવતા કાંચના ટુકડાને નાખતાં તે ,કયાં પ્રવાહીમાં દેખાશે નહિ?
    View Solution
  • 3
    $100\,W$ તથા $5\,\%$ પાવર ધરાવતા બલ્બ એ જોઈ શકાય તેવું વિકીરણ પેદા કરે છે.તો $10\,m$ ના અંતરે સરેરાશ જોઈ શકાય તેવા વિકીરણની તીવ્રતા
    View Solution
  • 4
    માણસ $ 5 m$ થી દૂર જોઇ શકતો નથી,તો તારાને જોવા માટે કેટલા ....$m$ કેન્દ્રલંબાઇનો લેન્સ પહેરવો પડે?
    View Solution
  • 5
    $1.5$ વક્રીભવનાંકના કાટના બનેલા $6^{\circ}$ પ્રિઝમકોણના પાતળા પ્રિઝમને $1.75$ વક્રીભવનાંકના કાંચના બનેલા બીજા પ્રિઝમ સાથે જોડીને વિચલન વગર વિભાજન કરવામાં આવે છે. તો બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો છે ?
    View Solution
  • 6
    $20$ $cm$ ના મૂલ્યની કેન્દ્રલંબાઇ ધરાવતા એક અભિસારી કાચથી $15$ $cm$ દૂર જેની કેન્દ્રલંબાઇનું મૂલ્ય $25$ $cm$ છે.તેવો એક અપસારી કાચ મૂકેલ છે,એક સમાંતર પ્રકાશપૂંજ આ અપસારી કાચ પર પડે છે.આમ રચાતું અંતિમ પ્રતિબિંબ થશે.
    View Solution
  • 7
    જો તરંગ ધટ્ટ માધ્યમમાં વક્રીભવન અનુભવે તો નીચેનામાંથી કયું સાયું છે?
    View Solution
  • 8
    લાલ અને લીલા કિરણોથી બનેલા પ્રકાશનું કિરણ એ લંબચોરસ કાચની પ્લેટની સપાટી પર આપાત થાય છે. જ્યારે પ્રકાશ કિરણ વિરુદ્ધ સમાંતર સપાટી પર પડે છે, ત્યારે લાલ અને લીલા કિરણો ......
    View Solution
  • 9
    એક વ્યક્તિની આંખોથી જયારે વસ્તુ $50 \;cm$ અને $400\;cm$ અંતરે હોય, ત્યારે તે વસ્તુને સ્પષ્ટ રીતે જોઇ શકે છે. જયારે દ્રષ્ટિ રેખીય અંતરથી મહત્તમ અનંત અંતર સુધી વસ્તુનું અંતર વધારવામાં આવે, ત્યારે વ્યક્તિએ વાપરેલ લેન્સોનો પ્રકાર અને પાવર અનુક્રમે કેટલા હશે?
    View Solution
  • 10
    સ્થાનાંતર પદ્ધતિમાં, બહિર્ગોળ લેન્સ તેના બે અલગ સ્થાન માટે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. જો બંને કિસ્સામાં પ્રતિબિબની ઊંચાઈ $24 \,cm$ અને $6\, cm$ હોય, તો વસ્તુની ઊંચાઈ ........ $cm$ છે ?
    View Solution