બહિર્ગોળ લેન્સના કેન્દ્રથી $x $ અંતરે વસ્તુ મૂકેલી છે અને તેનું પ્રતિબિંબ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $I$ પર મળે છે. અંતર $x, x'$ એ ક્યા સંબંધને સંતોષે છે  
  • A$\frac{{x + x'}}{2} = f$
  • B$f = xx'$
  • C$x + x' \le 2f$
  • D$x + x' \ge 2f$
Easy
Download our app for free and get startedPlay store
d
(d) From the figure for real image formation \(x + x' + 2f \geq 4f ⇒ x + x' \geq 2f.\) 
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રકાશા તરંગ સીધી રેખામાં $4$ જેટલો ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમ માંથી ગતિ કરે છે કે જે આ માધ્યમ અને હવાના સમક્ષિતિજ આંતરપૃષ્ઠ પર આપાત થાય છે. તરંગ આજ માધ્યમમાં પરાવર્તન થાય તે માટેનો આપાતકોણ કેટલો હોવો જોઈએ?

    $\left(\mu_{ r }=1\right)$

    View Solution
  • 2
    એક બહિર્ગોળ લેન્સનો પાવર $P$ છે. તેને તેની મુખ્ય અક્ષમાંથી બે ભાગમાં તોડવામાં આવે છે. વધારામાં તેના એક ટુકડા (બે ભાગમાંનો એક ટુકડો)ને મુખ્ય અક્ષને લંબરૂપે (આફૃતિમાં દર્શાંવ્યા અનુસાર) બે ભાગમાં તોડવામાં આવે છે. ઉપર નોંધેલા ટૂકડાઓ માટે ખોટું (અસત્ય) વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 3
    બહિર્ગોળ સપાટી ધરાવતા $1.6$ વક્રીભવનાંકના માધ્યમમાં ધ્રુવથી $12\, cm$ અંતરે બિંદુુગત વસ્તુ છે. વક્રતા ત્રિજ્યા $6 \,cm$ છે. હવામાંથી જોતા પ્રતિબિંબું સ્થાન શોધો.
    View Solution
  • 4
    સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં મધ્યસ્થી પ્રતિબિંબ સામાન્ય રીતે .......હોય છે.
    View Solution
  • 5
    બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા $22 \,\,cm$ છે. જો એક પદાર્થને અરીસાથી $14 \,\,cm$ દૂર મૂકવામાં આવે ત્યારે રચાતું પ્રતિબિંબ . . . . .
    View Solution
  • 6
    એક કાંચનો વક્રીભવનાંક $1.5$ છે, શૂન્યાવકાશમાંથી પસાર થતાં પ્રકાશના કિરણની તંગલંબાઇ $6000\;\mathring A$ છે જે આ કાંચમાંથી પસાર થાય ત્યારે તેની તરંગલંબાઈ કેટલા $\mathring A$ હશે?
    View Solution
  • 7
    $2.4\,m$ અંતરે લેન્સની આગળ રાખેલ વસ્તુ માટે તીક્ષ્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ લેન્સની પાછળ $12\,cm$ અંતરે રાખેલા પડદા ઉપર મળે છે. $1.5$  વક્રીભવનાંક ધરાવતી અને $1\,cm$ જાડાઈ ધરાવતી કાયની તક્તિ ને લેન્સ અને પડદાની વચ્યે એવી રીતે દાખલ કરવામાં આવે છે કે જેથી કાચની તકતી અને પડદાનાં સમતલ સમાંતર રહે. ફરીવાર પડદા પર તિક્ષ્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને $\dots\,m$ અંતર ખસેડવી પડશે.
    View Solution
  • 8
    એક સમતલ બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.6$ છે.આ લેન્સની વક્રસપાટીની વક્રતાત્રિજયા $60\,cm$ છે. લેન્સની કેન્દ્રલંબાઇ ($cm$ માં) કેટલી હશે?
    View Solution
  • 9
    સ્થાનાંતર રીતમાં $f$ કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે અને વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $60\, cm$ છે. કેન્દ્રલંબાઈનું શક્ય મૂલ્ય  ........ $cm$ છે ?
    View Solution
  • 10
    સમતલીય બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ એ તેની વક્રતા ત્રિજ્યા જેટલી છે. તેના પદાર્થનો વક્રીભવનાંક શોધો.
    View Solution