બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા $22 \,\,cm$ છે. જો એક પદાર્થને અરીસાથી $14 \,\,cm$ દૂર મૂકવામાં આવે ત્યારે રચાતું પ્રતિબિંબ . . . . .
  • Aઅરીસાની સામે $6.2 \,\,cm$ દૂર
  • Bઅરીસાની પાછળ $6.2 \,\,cm $ દૂર
  • Cઅરીસાની સામે $51.3 \,\,cm$ દૂર
  • Dઅરીસાની પાછળ $51.3\,\, cm $દૂર
Easy
Download our app for free and get startedPlay store
b
Radius of curvature, \(R=22 cm\)

Focal length. \(f=\frac{R}{2}=\frac{22}{2}=11 cm\)

Positon of object, \(u =-14\;cm\)

\(\frac{1}{ f }=\frac{1}{ v }+\frac{1}{ u }\)

\(\frac{1}{11}=\frac{1}{ v }+\frac{1}{-14}\)

\(v =6.2\;cm\)

Hence, \(6.2\;cm\) on the back of the mirror.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $30cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સથી અનંત અંતરે રહેલ વસ્તુના પ્રતિબિંબની ઊંચાઇ $2cm$ મળે છે. હવે $20cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા અંર્તગોળ લેન્સ, પ્રતિબિંબ અને બર્હિગોળ લેન્સ વચ્ચે બર્હિગોળ લેન્સથી $26cm$ અંતરે મૂકતાં પ્રતિબિંબની ઊંચાઇ કેટલા .......$ cm$ થાય?
    View Solution
  • 2
    પાતળા લેન્સ માટે મોટવણી $m$ વિરુદ્ધ પ્રતિબિંબ અંતર $v$ નો આલેખ આપેલ છે.તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે?
    View Solution
  • 3
    $15\,  cm $ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ અરીસા અને $10\, cm$ લંબાઈના અંત:ર્ગોળ અરીસાને એકબીજાથી સામ સામે $40\,  cm$ અંતરે મૂકેલા છે. એક બિંદુવત્‌  વસ્તુને અરીસાઓની વચ્ચે તેઓની સામાન્ય અક્ષ પર અને અંત:ર્ગોળ અરીસાથી $15\,  cm$ ના અંતરે મૂકવામાં આવે છે. પરાવર્તન દ્વારા ઉત્પન્ન થતાં પ્રતિબિંબનું સ્થાન બહિર્ગોળ અરીસા પાસે .....$cm$ અંતરે હશે.
    View Solution
  • 4
    હીરો ચળક્વાનું કારણ
    View Solution
  • 5
    સમક્ષિતિજ ટેબલ પર મૂકેલા સમબાજુ કાચના પ્રિઝમ પર આપાત થાય છે. ન્યૂનત્તમ વિચલન માટે શું સાચું છે?
    View Solution
  • 6
    $6^o$ પ્રિઝમકોણ અને $1.54$ વક્રી પ્રિઝમ $P_1$ ને $1.72$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ $P_2$ ને વિચલન વગર ની સ્થિતિમાં મૂકેલા છે. તો $P_2$ નો પ્રિઝમકોણ
    View Solution
  • 7
    પાણી($\mu =\frac{4}{3}$) ભરેલા પાત્રના તળિયે એક પ્રકાશ ઉદગમ છે.તળિયેથી થતું પરાવર્તન અને પાણી દ્વારા થતું શોષણ અવગણતા કેટલા......$\%$ ટકા પ્રકાશ પાણીની સપાટીથી બહાર આવશે?

    [$\mathrm{h}$ ઊંચાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા શંકુની સપાટીનું ક્ષેત્રફળ $\mathrm{r} \text { is } 2 \pi \mathrm{rh}$ નો ઉપયોગ કરો]

    View Solution
  • 8
    પાતળા બહિર્ગોળ લેન્સ માટે વક્રતાત્રિજ્યા અનુકુમે $15 \mathrm{~cm}$ અને $30 \mathrm{~cm}$ છે. લેન્સની કેન્દ્ર લંબાઈ $20 \mathrm{~cm}$ હોય તો દ્રવ્યનો વક્રીભવનાંક. . . . . . . હશે.
    View Solution
  • 9
    નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ?
    View Solution
  • 10
    $1.42$ વક્રીભવનાંકના કાચના પાતળા પ્રિઝમનો પ્રિઝમકોણ $10^o $ છે. આ પ્રિઝમને બીજા $ 1.7 $ વક્રીભવનાંકના અન્ય પાતળા પ્રિઝમ સાથે જોડેલ છે. આ સંયોજન વિચલન મુક્ત વિક્ષેપ આપે છે. બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો હોવો જોઈએ?
    View Solution