$2.4\,m$ અંતરે લેન્સની આગળ રાખેલ વસ્તુ માટે તીક્ષ્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ લેન્સની પાછળ $12\,cm$ અંતરે રાખેલા પડદા ઉપર મળે છે. $1.5$  વક્રીભવનાંક ધરાવતી અને $1\,cm$ જાડાઈ ધરાવતી કાયની તક્તિ ને લેન્સ અને પડદાની વચ્યે એવી રીતે દાખલ કરવામાં આવે છે કે જેથી કાચની તકતી અને પડદાનાં સમતલ સમાંતર રહે. ફરીવાર પડદા પર તિક્ષ્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને $\dots\,m$ અંતર ખસેડવી પડશે.
JEE MAIN 2022, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $d = 20\,\mu \,m$ વ્યાસ અને એક $I = 2\,m$ લંબાઈ ધરાવતા ઓપ્ટિકલ ફાઈબરના એક છેડેથી ${\theta _1} = {40^o}$ ના ખૂણે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે.બીજા છેડેથી બહાર નીકળતા પહેલા તે કેટલી વખત પરાવર્તન પામશે?
    View Solution
  • 2
    નીચે બે વિધાનો આપેલા છે -

    વિધાન $I$: જ્યારે સફેદ પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે રાતો પ્રકાશ પીળા અને જાંબલી પ્રકાશ કરતાં વધારે વાંકો વળે છે.

    વિધાન $II$ : વિભાન કરી શકતાં માધ્યમાં જુદી-જુદી તરંગલંબાઈ માટે જુદા-જુદા વક્રીભવનાંક હોય છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીયે આાપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો -

    View Solution
  • 3
    $3$ વક્રીભવનાંક ધરાવતા કાંચના સ્લેબ પર $\mu$ વક્રીભવનાંક ધરાવતો કાંચનો સ્લેબ મૂકતાં સિકકો બે સ્લેબની વચ્ચે દેખાતો હોય,તો $\mu =$______
    View Solution
  • 4
    આકાશ શેના કારણે બ્લૂ રંગનું દેખાય?
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $d = 20\,\mu \,m$ વ્યાસ અને એક $I = 2\,m$ લંબાઈ ધરાવતા ઓપ્ટિકલ ફાઈબરના એક છેડેથી ${\theta _1} = {40^o}$ ના ખૂણે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે.બીજા છેડેથી બહાર નીકળતા પહેલા તે કેટલી વખત પરાવર્તન પામશે?
    View Solution
  • 6
    $15\,cm$ ત્રિજ્યા ધરાવતા પાત્રમાં $45\,cm$ ઊંચાઈએ રહેલા છિદ્રમાંથી જોતાં તળીયેથી $15\,cm$ ઊંચાઈ ધરાવતા બિંદુને જોઈ રહે છે. પાત્રમાં $30\,cm$ ઊંચાઈ સુધી પ્રવાહી ભરવાથી તે પાત્રનું તળિયું જોઈ શકે જો પ્રવાહીનો વક્રીભવનાંક $N / 100$ હોય, તો $N$ $.....$
    View Solution
  • 7
    $1.54$ વક્રીભવનાંક વાળા કાચમાંથી બનાવેલ $6^{\circ}$ કોણ ધરાવતા પાતળા પ્રિઝમ $P_1$ ને $1.72$ વક્રીભવનાંકવાળા કાચમાંથી બનાવેલ બીજા પ્રિઝમ $P_2$ સાથે જોડવામાં આવે છે કે જેથી સરેરાશ વિચલન સિવાય વિભાજન થાય. કોણ $P_2$ નો કોણ $.............{}^{\circ}$ હશે.
    View Solution
  • 8
    $\pi/3$ પ્રિઝમ કોણ માટે ન્યૂનત્તમ વિચલન કોણ $\pi/6$ છે. જો શૂન્યઅવકાશમાં પ્રકાશનો વેગ $3 × 10^{8} ms^{-1}$ હોય તો પ્રિઝમના દ્રવ્યમાં વેગ.....હશે.
    View Solution
  • 9
    જાંબલી અને લાલ રંગના વક્રીભવનાંક $1.54$ અને $1.52$ છે. જો પ્રિઝમનો પ્રિઝમકોણ $10^o $ હોય,તો કોણીય વિભેદન કેટલું થશે?
    View Solution
  • 10
    $\mu =1.5 $ વક્રીભવનાંક વાળા પદાર્થથી એક પાતળો લેન્સ બનાવેલ છે. બંન્ને બાજુ બહિર્ગોળ છે. તેને પાણીમાં ડૂબાડવામાં આવે છે તે ........તરીકે વર્તેં છે.
    View Solution