જ્યારે કોણીય પ્રવેગ શૂન્ય થસે ત્યારે પૈડા પર નો ટોર્ક શૂન્ય થસે .
\(\therefore 0 = 12t - 12\)
\(\therefore t=1s\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$5\ kg $ દળ અને $30\ cm$ ત્રિજ્યાનો નળાકાર તેની અક્ષ પર મુક્ત પણે ભ્રમણ કરી શકે છે તે $3\ kg\ m^2 s^{-1}$ નો પ્રારંભિક કોણીય આપાઘાત અનુભવે છે અને દર $4\ s$ બાદ આઘાત મેળવે છે. પ્રારંભિક આઘાતનો $ 30\ s$ બાદ નળાકારનો કોણીય ઝડપ ........ $\ rad/s$ થશે. નળાકાર પ્રારંભમાં સ્થિર છે.
$a$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર $m$ દળના કણો મૂકેલા છે. તો ત્રિકોણની કોઈ એક બાજુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
$m$ દળનાં એક બોમ્બને જમીન પરથી $v$ ઝડપે સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણાથી પ્રક્ષેપિત કરવામાં આવે છે. જમીન થી મહત્તમ ઊંચાઈએ થી તે બોમ્બ બે સમાન દળના ટુકડાઓ માં વિસ્ફોટ પામે છે. જો એક ટુકડો વિસ્ફોટ બાદ તરત જ સ્થિર સ્થિતિમાં આવતો હોય, તો દ્રવ્યમાન કેન્દ્રની સમક્ષિતિજ અવધિ શું હશે ?
$M$ દળ અને $ R$ ત્રિજ્યાની તકતીમાંથી વર્તૂળાકાર છિદ્ર કરવામાં આવે છે, કાપી લીધેલો ભાગનો પરીઘ તકતીના કેન્દ્રમાંથી પસાર થાય છે. કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીના સમતલને લંબ અક્ષ પર બાકીના ભાગ પર જડત્વની ચાકમાત્રા કેટલી થાય ?
$m_1$ અને $m_2$ દળ ધરાવતા બે પદાર્થને વજન રહિત દોરીના છેડે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગરગડી પરથી લટકાવેલ છે. $m_2 < m_1$ ગરગડી ઘર્ષણ રહિત અને વજન રહિત છે. આ બે પદાર્થથી બનતા તંત્રના દ્રવ્યમાન-કેન્દ્રનો પ્રવેગ.....
એક વર્તુળાકાર તક્તિ સમક્ષિતિજ સમતલ પર કોણીય વેગ $\omega$ સાથે એવી રીતે ગતિ કરે છે, કે જેની અક્ષ તેના કેન્દ્રમાંથી પસાર થાય અને તક્તિને લંબ હોય. એક વ્યક્તિ તેના કેન્દ્ર પર બેસીને હાથ વડે બે ડંબેલોને ધરાવે છે. જયારે તે તેના હાથને ખેંચે છે ત્યારે તેની જડત્વની ચાકમાત્રા ત્રણ ગણી થાય છે. જો $E$ તંત્રની શરૂઆતની ગતિ ઊર્જા હોય, તો અંતિમ ગતિ ઊર્જા $\frac{E}{x}$ હશે. જ્યાં $x$ નું મૂલ્ય ........ છે.
એક ચકડોળ પ્રતિ મિનિટ $ 120 $ ભ્રમણો કરે છે. ચકડોળમાં બેસેલ એક બાળક રડતાં, ચકડોળને $ 2\ rad s^{-2}$ ના પ્રતિ પ્રવેગથી ધીમું પાડવામાં આવે છે, તો કેટલા સમયમાં ચકડોળ ઊભું રહેશે ? કેટલા પરિભ્રમણો બાદ ચકડોળ ઊભું રહેશે ?