નીચે દર્શાવ્યા પ્રમાણે $x$ અક્ષને સમાંતર $v$ જેટલાં અચળ વેગ સાથે એક $m$ દળનો કણ ગતિ કરી રહ્યો છે. $O$ ઉગમબિંદુને અનુલક્ષીને તેનો કોણીય વેગમાન શું થાય?
Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઢોળાવવાળા સમતલ પરથી ઘન ગોળા સ્થિર સ્થિતિમાંથી ગબડી નીચે આવે છે તેજ સમયે લંબચોરસ બ્લોક પણ સ્થિર સ્થિતિમાંથી તેજ સમતલ પરથી સરકીને નીચે આવે છે ત્યારે.......
ત્રણ દળ ${m_1},\,{m_2},\,{m_3}$ એક સમબાજુ ત્રિકોણ જેની બાજુની લંબાઈ $a$ છે તેના શિરોબિંદુ પર મૂકેલા છે. તો ત્રિકોણની ઊંચાઈની ની દિશામાં $m_1$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય ?
$20 \,Nms$ નો કોણીય આઘાત $2\, kg$ દળ અને $20 \,cm$ ત્રિજ્યા ધરાવતા પોલા નળાકાર પર લગાડવામાં આાવે છે. તેની કોણીય ઝડપમાં થતો ફેરફાર .......... $rad / s$ થાય.
$2 kg$ અને $1 kg$ દળ ધરાવતા બે કણો એક જ રેખા ઉપર અનુક્રમે $2 m/s $ અને $5 m/s$ ની ઝડપે ગતિ કરે છે. જો બંને કણો એક જ દિશામાં ગતિ કરતા હોય, તો દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ ..... થાય અને જો બંને કણો વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય, તો દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ ..... થાય.
ટોર્ક મેળવવા માટે ઇલેકટ્રીક મોટરની ધરીનેે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરવામાં આવે છે. તે $\alpha = 3t - t^2$, જેટલું કોણીય પ્રવેગ પ્રાપ્ત કરે છે. તેની ચાકગતિની શરૂઆત થયાના $2\ seconds $ બાદ $\alpha = 0. $ થાય, તો $6\ seconds$ પછી તેનો કોણીય વેગ ગણો.
ત્રણ પાતળા નિયમિત સળિયાને કાર્તેંઝિયન યામાક્ષ પદ્ધતિની ત્રણેય અક્ષ પર મૂકેલા છે તે દરેકનો એક છેડો ઊગમબિંદુ પર રહેલો છે. આ દરેક સળિયાનું દળ $M$ અને લંબાઈ $ L$ છે. આ તંત્રની $z - $ અક્ષ પર જડત્વની ચાકમાત્રા શોધો.