બકરીના બચ્ચાને મારી નાખવા માટે સિંહનો જીવ કેમ ન ચાલ્યો ?
Download our app for free and get startedPlay store
બકરીના બચ્ચાને મારી નાખવા માટે સિંહનો જીવ ન ચાલ્યો, કારણ કે તેને દયા આવી. તેને મનમાં થયું કે ‘જેમ મારું બચ્ચું મને વહાલું છે, તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય. હું આને સિંહણ પાસે લઈ જાઉં, ત્યાં તે મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે.”
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સિંહ-સિંહણ બકરીના બચ્ચાને પોતાના સંતાનની જેમ સાચવતાં હતાં ? કેવી રીતે ખબર પડી ? 
    View Solution
  • 2
    દરિયા કિનારે ઘર હોય તો મજા પડે કે ડર લાગે? કેમ?
    View Solution
  • 3
    છેવટે બકરો શું સમજી ગયો?
    View Solution
  • 4
    સિંહણે બકરાનું નામ ‘મોટિયો' શા માટે પાડ્યું હશે ?
    View Solution
  • 5
    બકરો શા માટે જતો રહ્યો ?
    View Solution
  • 6
    હાથી સામે ધસી જતા નાનિયાને મોટિયાએ પાછા ફરવાની સલાહ કેમ આપી હશે ?
    View Solution
  • 7
    સિંહણે કોનું નામ ‘મોટિયો’ અને કોનું નામ ‘નાનિયો’ રાખ્યું? શા માટે?
    View Solution
  • 8
    સિંહનું બચ્ચું કોની સામે ઘૂરકવા લાગ્યું? મોટિયાએ તેને શું કહ્યું?
    View Solution
  • 9
    સિંહણે બકરી ના બચ્ચાને બકરાના ટોળા સાથે જવા કેમ કહ્યું હશે ?
    View Solution
  • 10
    સિંહનું બચ્ચુ આખી જિંદગી બકરી ના બચ્ચા સાથે જ રહેતું હોત તો શું થાત?
    View Solution