બ્લેક હોલ એક એવી વસ્તુ છે કે જેનું ગુરુત્વક્ષેત્ર એટલું પ્રબળ હોય છે કે તેમાંથી પ્રકાશ પણ બહાર નીકળી શકતો નથી. પૃથ્વીને (દળ$=5.98 \times 10^{24} \ kg$ છે.) કેટલી ત્રિજયા સુધી સંકોચન કરાવવું જોઇએ કે જેથી તે બ્લેક હોલ બને? 
AIPMT 2014, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સૂર્યમંડળમાં ગ્રહ અને સૂર્ય થી બનતું તંત્ર શું દર્શાવે છે ?
    View Solution
  • 2
    પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $11.2\, km/sec$ છે . તો ગ્રહ જેનું દળ પૃથ્વીના દળ કરતાં $100$ ગણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $4$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ ......... $km/sec$​ થાય.
    View Solution
  • 3
    ગ્રહ પર વાતાવરણ એ માત્ર જ્યારે જ શક્ય છે જો (જ્યાં $v_{ rms }$ એ ગ્રહ પરનાં અણુઓની $v_e$ ઝડપ અને $v_e$ એ તે ની સપાટી પરની નિષ્કમણ ઝડપ)
    View Solution
  • 4
    જો $g$ પૃથ્વી ની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ હોય તો સપાટીથી $32\, km$ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મુલ્ય ........ $g$ થાય. (પૃથ્વીની ત્રિજ્યા $6400 \,km$)
    View Solution
  • 5
    એક હલકો (નાનો) ગ્રહ એક મોટા (દળીય) તારાને ફરતે $R$ ત્રિજ્યામાં $T$ જેટલા પરિભમ્રણના આવર્તકાળ થી પરિભ્રમણ કરે છે. જો ગ્રહ અને તારા વચ્ચે પ્રવર્તંતું આકર્ષણબળ $R^{-3 / 2}$ સમપ્રમાણ છે તો સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 6
    ભૂસ્થિર ઉપગ્રહનું પૃથ્વીના કેન્દ્ર થી અંતર કેટલું હોય ?(પૃથ્વીની ત્રિજ્યા $R =6400\, km$ )
    View Solution
  • 7
    પૃથ્વીની સપાટી થી $2\,R$ ઊંચાઈ પર ગુરુત્વ પ્રવેગ કેલો થાય? ($g =$ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ)
    View Solution
  • 8
    જો પૃથ્વી સંકોચાય ને તેની ત્રિજ્યા અડધી થય જાય પણ દળ સમાન રહે તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 9
    કોલમ $-\,I$ ને કોલમ $-\,II$ સાથે જોડો. 
      કોલમ $-\,I$    કોલમ $-\,II$ 
    $(1)$ કેપ્લરનો પહેલો નિયમ $(a)$ આવર્તકાળનો નિયમ
    $(2)$ કેપ્લરનો બીજો નિયમ $(b)$ કક્ષાનો નિયમ
    $(3)$ કેપ્લરનો ત્રીજો નિયમ $(c)$ ક્ષેત્રફળનો નિયમ
    View Solution
  • 10
    જો પૃથ્વીનું દળ અને ત્રિજ્યા બંન્નેમાં $1\%$ નો ઘટાડો થાય તો ગુરુત્વ પ્રવેગમાં કેટલો ફેરફાર થાય?
    View Solution