$HCl$ ના કદમાપક પૃથ્થકરણમાં જો આપણે સૂચક તરીકે ફિનોલ્ફથેલીનનો ઉપયોગ કરીએ તો કયો બેઇઝ અનુમાપન માટે અયોગ્ય છે ?
Easy
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $ 10^{-7} \,M\, HCl$ ની $pH$ = ......
    View Solution
  • 2
    કેટલાક દ્રાવણોમાં, જ્યારે થોડા જથ્થામાં પ્રબળ એસિડ કે પ્રબળ બેઇઝ ઉમેરવામાં આવે તો પણ $H_3O^+$ ની સાંદ્રતા અચળ રહે છે. આવા દ્રાવણો શાના તરીકે જાણીતા છે ? 
    View Solution
  • 3
    $10^{-3}\, M \,HCN$ દ્રાવણ માટે એ $10\%$ તો દ્રાવણની $K_a$ અને $pH$ શોધો.
    View Solution
  • 4
    $NaOH$ પ્રબળ બેઇઝ છે. $5.0 \times 10^{-2}\,M$ $NaOH$ ના દ્રાવણની $pH$ જણાવો. $(log\,2 = 0.3)$
    View Solution
  • 5
    $0.050\, M\, HCl$ નું $30.0\, mL$ સાથે $0.10\, M\, Ba(OH)_2$ નું $30.0\, mL$ના મિશ્રણથી બનતા દ્રાવણમાં $[OH^-]$નું મૂલ્ય શું હશે?
    View Solution
  • 6
    ....... વચ્ચેના અનુમાપન માટે સૂચક તરીકે ફિનોલ્ફથેલીન યોગ્ય નથી ?
    View Solution
  • 7
    રૂધિરની $p^H$ ..... હોય છે.
    View Solution
  • 8
    નીચેનોમાંથી કયો સૌથી વધુ પ્રબળ સંયુગ્મ બેઇઝ છે?
    View Solution
  • 9
    નીચેના વિધાન અને કારણ માટે સાચો વિકલ્પ જણાવો.

    વિધાન : તાપમાન વધતા પાણીની $pH$ વધે છે.

    કારણ : પાણીનુ $H^+$ અને $OH^-$ માં વિયોજન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.

    View Solution
  • 10
    જો $H_2S$ વાયુને $Mn^{2+}\,,Ni^{+2},\, Cu^{+2}$ અને $Hg^{+2}$ આયન ધરાવતા મિશ્રણ માંથી પસાર કરવામાં આવે તો જલીય દ્રાવણ એસિડિક બને છે. તો નીચેના પૈકી કોના અવક્ષેપ મળશે.?
    View Solution