$C$ સંધારકતા ધરાવતો એક સંગ્રાહકને $V$ સ્થિતિમાન વડે વીજભારિત થાય છે. વીજભાર થાય છે. તો સંગ્રાહકની ધન પ્લેટ દ્વારા ઢંકાતું વીજક્ષેત્રનું ફ્લક્સ ........ છે.
JEE MAIN 2023, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સમાંતર પ્લેટ કેપેસીટરના $A$ પ્લેટનું ક્ષેત્રફળ ધરાવતી પ્લેટ એકબીજાથી $d$ જેટલા અંતરથી અલગ કરેલ છે. $\frac A2$ક્ષેત્રફળ અને $\frac d2$ જાડાઈ ધરાવતા બે ${K}_{1}$ અને ${K}_{2}$ ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા સ્લેબને પ્લેટો વચ્ચે જગ્યામાં દાખલ કરવામાં આવે છે. તો આ કેપેસીટરનું કેપેસીટન્સ કેટલું થશે?
$4 \,\mu F$ ના કેપેસિટરને $50\,V$ સુધી ચાર્જ કરીને $100\,V$ ધરાવતા $2\,\mu F$ ના કેપેસિટર સાથે જોડવામાં આવે છે.તો જોડાણ પહેલાની ઊર્જા અને જોડાણ પછીની ઊર્જા ના મૂલ્યો $(10^{-2}\,J) $ ના ગુણાકારમાં કેટલા થાય?
$K$ જેટલો ડાઈઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાઈઈલેક્ટ્રીક ને એક $q$ જેટલો ચાર્જ ધરાવતા કેપેસીટરની બે પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે છે. બે પ્લેટો વચ્ચે ઉત્પન્ન થયેલો પ્રેરિત ચાર્જ $q^{\prime}$ કયા સુત્રથી મળે?
$A$ ક્ષેત્ર ધરાવતી દરેક $1, 2, 3, 4$ અને $5$ પાંચ સમાન ધાતુની પ્લેટો એકબીજાથી $(d)$ સમાન અંતરે અને સમાંતર એક બાજુએથી નિયત કરેલી છે. પ્લેટ $1$ અને $4$ અને પ્લેટ $3$ અને $5$ ને સુવાહક દ્વારા આકૃતિ મુજબ જોડેલ છે. નો બિંદુ $A$ અને $B$ વચ્ચે તંત્રનો કેપેસિટન્સ શોધો.
$1.5 \mu \mathrm{F}$ સંધારકતા ધરાવતા કેપેસીટર (સંધારક)ની પ્લેટ વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર, જ્યારે પ્લેટને પાતળા તારથી જોડવવામાં આવે છે ત્યારે $6.6 \mu \mathrm{s}$ માં તેના પ્રારંભિક મૂલ્ય કરતાં ધરીને એક તૃતિયાંશ થાય છે. આ તારનો અવરોધ. . . . . . .$\Omega$ છે. $(\log 3=1.1$ આપેલ છે.)
હવાનું આયનીકરણ થયા વગર મહત્તમ વિદ્યુતક્ષેત્ર $10^7\,V/m$ લગાવી શકાય છે. તો $0.10\,m$ ત્રિજયા ધરાવતા ગોળાને હવામાં મહતમ કેટલા વિદ્યુતસ્થિતિમાન સુધી ચાર્જ કરી શકાય?