$CH_3COONH_4$ નું જલવિભાજન અચળાંક નીચેનામાંથી કોના સપ્રમાણમાં હોય છે ?
  • A$K_w^{-1}$
  • B($K_a \times  K_b)^{-1}$
  • C$K_a - K_b$
  • D$\sqrt {{K_w}} $
Medium
Download our app for free and get startedPlay store
b
નિર્બળ એસિડ અને નિર્બળ બેઈઝના ક્ષાર માટે

\({K_h} = \frac{{{K_w}}}{{{K_a}\,.\,{K_b}}}\) અને \( {{\text{K}}_{\text{h}}}\,\,\alpha \,\, \frac{{\text{1}}}{{{{\text{K}}_{\text{a}}}\,.\,{K_b}}}{\text{ }}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ફિઝીશીયન $pH =3.58$ ધરાવતુ બફર દ્રાવણ તૈયાર કરવા માગે છે કે જે થોડા પ્રમાણમાં બફરીંગ એજન્ટ ધરાવવા છતા $pH $ માં થતા ફેરફારનો અસરકારક રીતે પ્રતિકાર કરે છે. તો ક્યા નિર્બળ એસિડનો તેના સોડિયમ ક્ષાર સાથેનો ઉપયોગ સૌથી શ્રેષ્ઠ ગણાશે ?
    View Solution
  • 2
    $AB_2 $ પ્રકારના ક્ષારની દ્રાવ્યતાનું સૂત્ર લખો.
    View Solution
  • 3
    $pH = 3.3$ દ્રાવણમાં ($OH^-$) સાંદ્રતા શોધો ?
    View Solution
  • 4
    નેસ્લર પ્રક્રિયક માં કયું તત્વ હાજર નથી ?
    View Solution
  • 5
    ...... લુઈસ બેઈઝ છે.
    View Solution
  • 6
    $25\,°C$, એ $Mg(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.0 \times  10^{-11}$ છે તો $0.001 \,M\, Mg^{2+}$ આયનના દ્રાવણમાંથી $Mg^{2+}$ આયનનું અવક્ષેપન થઈ $Mg(OH)_2$ બનાવવા કેટલી $pH$, જરૂરી છે ?
    View Solution
  • 7
    ${25\,^o}C$ પર પાણીનું વિયોજન $1.9 \times {10^{ - 7}}\% $ છે અને પાણીની ઘનતા $1.0\,g/c{m^3}$છે. પાણીનો આયનીકરણ અચળાંક છે?
    View Solution
  • 8
    જલીય દ્રાવણમાં $SCN^{-1}, Br^{-1}, I^{-1}$ અને $Cl^{-1}$ આયનો હાજર છે. જ્યારે દ્રાવણ $AgNO_3$ મિશ્ર કરવામાં આવે તો તે દરેકમાંથી કયું પ્રથમ અવક્ષેપિત થશે ?

    $K_{sp}$ એ $AgCl = 1.2\times 10^{-10} \,K_{sp}$ એ $AgI = 1.7 \times 10^{-16}$

    $K_{sp}$ એ $AgSCN = 7.1 \times 10^{-7} \,K_{sp}$ એ $AgBr = 3.5 \times 10^{-13}$

    View Solution
  • 9
    મંદતાએ $CH_3COONH_4$ ની $pH$ ….
    View Solution
  • 10
    નીચેના વિધાન અને કારણ માટે સાચો વિકલ્પ જણાવો.

    વિધાન : તાપમાન વધતા પાણીની $pH$ વધે છે.

    કારણ : પાણીનુ $H^+$ અને $OH^-$ માં વિયોજન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.

    View Solution