ચાલીસ બલ્બને $220\, V$ સપ્લાય સાથે શ્નેણીમાં લગાવ્યા છે. એક બલ્બ ફ્યુઝ થયા પછી બાકીના $39$ બલ્બ શ્નેણીમાં લગાવવામાં આવે, તો પ્રકાશની તીવ્રતા ..... 
  • A$39$ બલ્બની સાપેક્ષે $40$ બલ્બ માં વધારે હોય
  • B$40$ બલ્બની સાપેક્ષે $39$ બલ્બ માં વધારે હોય
  • C
    બંને કિસ્સામાં સમાન હોય
  • Dતેનો ગુણોત્તર ${49^2}:{39^2}$
AIPMT 1989, Easy
Download our app for free and get startedPlay store
b
(b) When \(1\) bulb fuses, the total resistance of the circuit decreases hence the current increases. Since \(P = {i^2}R\), therefore illumination increases.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઓહ્‍મિક અવરોધનો આલેખ કેવો થાય?
    View Solution
  • 2
    હિટરનો અવરોઘ $110\,Ω$ છે.તેને અવરોઘ $R$ સાથે સમાંતર જોડીને તંત્રને $11\,Ω$ અવરોઘ સાથે શ્નેણીમાં જોડવાનું છે.તેને $220\,V$ સાથે લગાવવામાં આવે છે.હિટરનો પાવર $110\,W$ છે તો $R$નું મૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 3
    આકૃતિમાં કળ $K$ બંધ કરતાં ગેલ્વેનોમીટરમાં પ્રવાહ પસાર થતો નથી. પરિપથ સંતુલન સ્થિતિમાં રહેલા માટેની શરત શું હશે?
    View Solution
  • 4
    વાહકમાંથી $2\ A$ નો વિધુત પ્રવાહ પસાર કરતાં તેમાં $80\ J$ ની જેટલી ઉષ્મા $10\ seconds$ માં ઉત્પન્ન થાયછે તો વાહકનો અવરોધ ........... $\Omega$ હશે.
    View Solution
  • 5
    $40\, watt$ ના બે બલ્બને સમાંતરમાં જોડેલ છે તો આ સંયોજન દ્વારા વપરાતો પાવર............. $watt$ હશે.
    View Solution
  • 6
    તાપમાન વધારતા વાહક અને અર્ધવાહક પદાર્થનો વિશિષ્ટ અવરોધ અનુક્રમે  .... 
    View Solution
  • 7
    નીચે દર્શાવેલ પરિપથમાં $a$ અને $b$ બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ..........$\Omega$
    View Solution
  • 8
    પરિપથમાં $A$ થી $C$ તરફ વહેતા પ્રવાહ $i_{1}$ ........ $A$
    View Solution
  • 9
    $e.m.f.$ સ્ત્રોત સાથે ત્રણ સમાન અવરોઘ શ્નેણીમાં જોડતાં વ્યય થતો કુલ પાવર $10\,W$ છે. જો તેમને સમાન $e.m.f.$ સ્ત્રોત સાથે સમાંતરામાં જોડવામાં આવે, તો વ્યય થતો પાવર ............ $watt$ હશે.
    View Solution
  • 10
    બે વિધુત બલ્બ જેમના અવરોધોનો ગુણોત્તર $1 : 2$ છે. તેમને સમાંતરમાં જોડી અચળ વોલ્ટેજ આપેલ છે તો તેમાં વ્યય થતા પાવરનો ગુણોત્તર .. હશે.
    View Solution