પરિપથમાં $A$ થી $C$ તરફ વહેતા પ્રવાહ $i_{1}$ ........ $A$
A$5$
B$2$
C$4$
D$1$
JEE MAIN 2020, Medium
Download our app for free and get started
d Voltage across \(AC =8 V\)
\(R _{ AC }=4+4=8 \Omega\)
\(i_{1}=\frac{V}{R_{A C}}=\frac{8}{8}=1 A\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલ પોટેન્શીયોમીટર પરિપથમાં, $AB (10\, m$ લંબાઈ) ને સમાંતર સ્થિતિમાન $E$ એ $E_1$ અને $E_2$ કરતાં પણ વધારે છે. કળ $K_1$ (બંધ), જોકી (કળ) ને એવી રીતે બિંદુ $J_1$ આગળ ગોઠવવામાં આવે છે કે જેથી ગેલ્વેનોમીટરમાં આવર્તન ના મળે. હવે $K_1$ ને ખુલ્લી કરીને પ્રથમ બેટરી $(E_1)$ ને બદલે બીજી બેટરી $(E_2)$ જોડવામાં આવે છે, જ્યારે $K_2$ બંધ છે. હવે ગેલ્વેનોમીટર $J_2$ સ્થાન માટે શૂન્ય કોણાવર્તન આપે છે $\frac{ E _{1}}{ E _{2}}$ નું મૂલ્ય $\frac{ a }{ b }$ થશે જ્યાં $a=.............$ છે.
દ્વવ્ય $A$ કરતાં દ્વવ્ય $B$ નો વિશિષ્ટ અવરોધ બમણો છે. આ બંને દ્વવ્યોમાંથી સમાન અવરોધ ધરાવતાં બે તાર તૈયાર કરવામાં આવે છે, જેમાં $B$ તારનો વ્યાસ $A$ તારના વ્યાસ કરતા બમણો છે, તો બંને તારની લંબાઇનો ગુણોત્તર $l_B / l_A =$ ......
આપેલ તારનો કે જેની લંબાઈ $L$ અને ત્રિજ્યાં $R$ હોય તેનો વિશિષ્ટ અવરોધ $\left(S_1\right)$ માપવા માટે વ્હીસ્ટોન બ્રિજના સિધ્યાંતનો ઉપયોગ કરવામાં આવે છે. જો તારનો અવરોધ $X$ હોય ત્યારે વિશિષ્ટ અવરોધ $S_1=X\left(\frac{\pi r^2}{L}\right)$ છે. જો તારની લંબાઈ બમણી કરવામાં આવે તો વિશિષ્ટ અવરોધનું મૂલ્ય ........... થશે.
$l$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા તારનો અવરોધ $100\, \Omega $ છે.તેને ઓગળીને નવો $\frac{r}{2}$ ત્રિજ્યાનો તાર બનાવવામાં આવે તો નવા તારનો અવરોધ કેટલા ............... $\Omega$ થશે?