$40\, watt$ ના બે બલ્બને સમાંતરમાં જોડેલ છે તો આ સંયોજન દ્વારા વપરાતો પાવર............. $watt$ હશે.
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો પરિપથમાં ગેલ્વેનોમીટર $G$ કોઈ આવર્તન દર્શાવતુ ન હોય તો $R$નું મૂલ્ય $..........\,\Omega$ થાય.
    View Solution
  • 2
    $E_1$ અને $E_2$ $emf$ના બે કોષો $\left(E_1 > E_2\right)$ ને સ્વતંત્ર રીતે પોટેન્શીયમીટર સાથે જોંડામાં આવે છે. અને તેમને અનુરૂપ બેલેન્સીંગ લંબાઈ $625\,cm$ અને $500\,cm$ હોય,તો $\frac{E_1}{E_2}$ ગુણોતર કેટલો છે.
    View Solution
  • 3
    $10 \mathrm{~cm}$ લંબાઈ અને $\sqrt{7} \times 10^{-4} \mathrm{~m}$ ત્રિજ્યા ના તારને મીટર બ્રીજના જમણા ગેપમાં જોડેલ છે.જ્યારે ડાબા ગેપમાં અવરોધ પેટી વડે $4.5 \Omega$ નો અવરોધ જોડવામાં આવે ત્યારે ડાબા છેડેથી $60 \mathrm{~cm}$ આગળ તટસ્થબિંદૂ (સંતુલન લંબાઈ) મળે છે.જો તારની અવરોધકતા $\mathrm{R} \times 10^{-7} \Omega \mathrm{m}$ હોય તો $\mathrm{R}$ નું મૂલ્ય_____છે.
    View Solution
  • 4
    $100 \,W , 220 \,V $ ના બલ્બનો અવરોધ કેટલા ............. $\Omega$ હશે?
    View Solution
  • 5
    આપેલ પરિપથમાં પ્રવાહ $I..........$ હશે.
    View Solution
  • 6
    $l$ લંબાઈના અને $d$ વ્યાસ ધરાવતા આઠ કોપરના તારેને જોડીને $R$ અવરોધ ધરાવતો એક સંયુક્ત વાહક બનાવવામાં આવે છે. જે $2l$ લંબાઈના એક કોપર તારને પણ આટલો જ અવરોધ હોય તો તેનો વ્યાસ $..............d$ થશે.
    View Solution
  • 7
    $100\, watt,\,\,220\, volts $ અને $200 \,watt,\,\,220\, volts$  ના બલ્બને શ્રેણીમાં $220\, volts $ ના વોલ્ટ પર લગાવતાં કુલ કેટલા ........ $watt$ પાવર વપરાય?
    View Solution
  • 8
    આપેલ પરિપથને $10\, V\;emf$ ધરાવતા એક આદર્શ કોષ સાથે જોડેલ છે. દરેક અવરોધનું મૂલ્ય $2\, \Omega$ છે. જ્યારે કેપેસીટર સંપૂર્ણ ચાર્જ કરેલ હોય ત્યારે કેપેસીટર વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાન ($V$ માં) કેટલો હશે? 
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલા છે એકને કથન $A$ અને બીજાને કારણે $R$ થી દર્શાવેલ છે.

    કથન $A$ : કોન્સ્ટન્ટન મેગ્નેનીન જેવી મિશ્ર ધાતુઓ પ્રમાણિત અવરોધના ગૂંચળા બનાવવા માટે વપરાય છે.

    કારણ $R$ : કોન્સ્ટન્ટન અને મેગ્નેનીનને ખૂબ જ નાનો તાપીય પ્રસરણાંક હોય છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 10
    સંવેદનશીલ મીટરબ્રિજમાં વપરાતો તાર કેવો હોવો જોઈએ?
    View Solution