ચાર ધાતુઓેનો પ્રમાણિત રીડક્શન ધ્રુવ પોટેન્શિયલ $A = -0.250\, V$ ,  $B = -0.140\,V$,  $C = -0.126\, V$,  $D = -0.402\, V$ તે પદાર્થના જલીય દ્રાવણમાંથી $A $ ને કઈ ધાતુ દૂર કરે છે?
  • A$B$
  • B$C$
  • C$D$
  • D
    ઉપરનામાંથી એક પણ નહી
Easy
Download our app for free and get startedPlay store
c
આપેલ માહિતી પરથી સ્પષ્ટ છે કે \(D\)  નું સ્થાન એ \(E.C.S. \) માં \( A\) ની ઉપર રાખવામાં આવે છે. માટે તેમના ક્ષારના દ્રાવણમાંથી \(A\) નું સ્થાનાંતરણ કરે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1\,M\,ZnSO_4$ નું દ્રાવણ ધરાવતા બીકરમાં જે કોપર ધાતુનો ચોસલો નાખવામાં આવે તો શું થશે ? 
    View Solution
  • 2
    કઈ પ્રક્રિયામાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા રાસાયણિક પરિવર્તન થાય છે?
    View Solution
  • 3
    નીચેનામાંથી કયું વિધાન વિધયુતરસાયણ ડેનિયલ કોષ  માટે સાચું છે
    View Solution
  • 4
    $ 1$ ગ્રામ-તુલ્યભાર જેટલા પદાર્થનું વિદ્યુતધ્રુવ પાસે વિઘટન કરવા જરૂરી વિદ્યુતજથ્થો = .......
    View Solution
  • 5
    કોષની કોષ પ્રક્રિયા  $M{g_{(s)}} + C{u^{2 + }}(aq) \to C{u_{(s)}} + M{g^{2 + }}(aq)$ છે જો $Mg$ અને  $Cu$ નો રીડકશન પોટેન્શિયલ અનુક્રમે $ - \,2.37$ અને  $ + \,0.34\,V$ છે કોષ નું $emf$ શું હશે ?
    View Solution
  • 6
    નીચેનામાંથી કઈ મહત્તમ વાહકતા ધરાવે છે ?

    $(1)$  $ 0.08\,M$ દ્રાવણ અને તેની વિશિષ્ટ વાહકતા $2 x × 10^{-2}\, \Omega^{-1}$   

    $(2)$  $0.1\,M$ દ્રાવણ અને તેની અવરોધકતા $50 5\, \Omega cm$. છે.

    View Solution
  • 7
    $25\,^oC$ એ કોષ પ્રક્રિયા માટે $e.m.f.$ નું માપન, $Zn\,\,(s)\,\, + \,\,C{u^{2 + }}_{(aq)}(1.0\,M)\,\, \to \,\,Cu\,\,(s)\, + \,\,Z{n^{2 + }}_{(aq)}\,(0.1\,M)\,\,1.3$ વોલ્ટ છે. તો કોષ પ્રક્રિયા માટેનું $E^o$ મુલ્ય શોધો.
    View Solution
  • 8
    પિગલીત $NaCl$ માંથી $5$ કલાક માટે $100 \,A$ પ્રવાહ પસાર કરતાં કેટલા ............... $\mathrm{L}$ ક્લોરીન જમા થશે?
    View Solution
  • 9
    કોઈ વિદ્યુત વિભાજયયુક્ત સેલમાં જ્યારે વિદ્યુતપ્રવાહ પ્રવાહિત કરવામાં આવે છે ત્યારે ધનઆયન કેથોડ તરફ અને ઋણ આયન એનોડ તરફ ગતિ કરે છે. જો કેથોડને દ્રાવણમાંથી કાઢી નાખવામાં આવે તો ,....
    View Solution
  • 10
    ક્ષારસેતુમાં ...... દ્રાવણ ન ભરી શકાય.
    View Solution