ચોરસ ખાના ધરાવતી એક તારની જાળીને (મેશ) $10\,cm$ કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિગોળ લેન્સથી $8\,cm$ મુકીને જોતા મોટવણી કેટલી મળે?
AIIMS 2006, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બહિર્ગોળ લેન્સ (કેન્દ્રલંબાઈ $20\, cm$) અને અંતર્ગોળ અરીસો એક જ અક્ષ પર એકબીજાથી $80\, cm$ પડેલા છે.અંતર્ગોળ અરીસો બહિર્ગોળ લેન્સની જમણી બાજુએ છે.બહિર્ગોળ લેન્સથી $30\, cm$ અંતરે વસ્તુ મુક્તા તેનું પ્રતિબિંબ, અંતર્ગોળ અરીસો દૂર કરવામાં આવે તો પણ તેજ સ્થાને મળે છે.વસ્તુને અંતર્ગોળ અરિસાથી મહત્તમ કેટલા.......$cm$ અંતરે મુક્તા અરીસા વડે તેનું આભાસી પ્રતિબિંબ મળે?
    View Solution
  • 2
    અંતર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ . . . . .
    View Solution
  • 3
    $1.5$ વક્રીભવનાંક ધરાવતા પાતળા લેન્સનો હવામાં પાવર $ - 5D$ છે તો $1.6$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં તેને ડૂબાડતા તેનો પાવર કેટલો થાય?
    View Solution
  • 4
    એક પેપરને પાણી ભરેલા ગ્લાસની નીચે મૂકવામાં આવે છે. જ્યાં પાણી અને ગ્લાસનો વક્રીભવનાંક અનુક્રમે $1.5$ અને $1.33$ છે. જો ગ્લાસના તળિયાની જાડાઈ $1\, cm$ અને ભરેલા પાણીની ઊંડાઈ $5\, cm$ હોય તો ઉપરથી જોતાં કાગળ કેટલું શીફ્ટ થયેલું દેખાશે?
    View Solution
  • 5
    દરેકની સમાન કેન્દ્રલંબાઇ $f$ વાળા કાચ $\left( {{\mu _g} = \frac{3}{2}} \right)$ ના સમ બર્હિગોળ લેન્સ એકબીજાના સંપર્કમાં મૂકેલાં છે. બંને લેન્સો વચ્ચેની જગ્યામાં પાણી (${\mu _w} = \frac{4}{3}$) ભરેલું છે. આ સંયોજનની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 6
    $n$ વક્રીભવનાંકવાળા પારદર્શક માઘ્યમમાં એક પ્રકાશકિરણ ગતિ કરતું કરતું હવા અને માઘ્યમને છૂટી પાડતી સંપર્ક સપાટી પાસે આપાતબિંદુએ $45^o $ જેટલા આપાતકોણે આપાત થાય છે,તો વક્રીભવનાંક $n$ ના કયા મૂલ્ય માટે આ કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે?
    View Solution
  • 7
    શરૂઆતમાં સમાંતર એવું નળાકાર કિરણજૂથ $\mu( I )=\mu_{0}+\mu_{2} I$ ધન વક્રીભવનાંકવાળા માધ્યમમાં પસાર થાય છે. અહી $\mu_{0}$ અને $\mu_{2}$ એ ધન અચળાંકો છે અને $I$ એ કિરણજૂથની તીવ્રતા છે. ત્રિજ્યામાં વધારા સાથે કિરણજૂથની તીવ્રતામાં ઘટાડો થાય છે.

    આ કિરણજૂથ દ્વારા રચાતા તરંગઅગ્રનો શરૂઆતનો આકાર કેવો હશે?

    View Solution
  • 8
    ઈલેક્ટ્રોન સુક્ષ્મદર્શક માટે, નીચેનામાંથી ક્યું સાચું છે ?
    View Solution
  • 9
    $10\,cm $ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાથી કેટલે દૂર પદાર્થ મૂકતાં પ્રતિબિંબ બમણાં આકારનું મળશે? 
    View Solution
  • 10
    બહિર્ગોળ વક્રીભૂત સપાટીની સામે હવામાં એક વસ્તુ મુક્તા તેનું પ્રતિબિંબ સપાટીની પાછળ $10\, m$ અંતરે મળે છે. પ્રતિબિંબ વાસ્તવિક અને સપાટીથી વસ્તુ અંતરના $\frac{2}{3}$ ગણા અંતરે મળે છે. સપાટીમાં પ્રકાશની તરંગલંબાઈ હવા કરતાં $\frac{2}{3}$ ગણી છે. તો તેની વક્રસપાટીની ત્રિજ્યા $\frac{ x }{13}\, m$ હોય તો $x$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution