$1.5$ વક્રીભવનાંક ધરાવતા પાતળા લેન્સનો હવામાં પાવર $ - 5D$ છે તો $1.6$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં તેને ડૂબાડતા તેનો પાવર કેટલો થાય?
  • A$ 25 D$
  • B$-25 D$
  • C$1 D$
  • D
    એક પણ નહીં 
AIEEE 2005, Diffcult
Download our app for free and get startedPlay store
d
 \(\frac{{{f_l}}}{{{f_a}}} = \frac{{{(_a}{\mu _g} - 1)}}{{{(_l}{\mu _g} - 1)}}\)

==> \(\frac{{{f_l}}}{{{f_a}}} = \frac{{_a{\mu _g} - 1}}{{_l{\mu _g} - 1}} = \frac{{1.5 - 1}}{{\frac{{1.5}}{{1.6}} - 1}} = \frac{{0.5 \times 1.6}}{{ - 0.1\,}} = - \,8\)

==> \({P_l} = \frac{{{P_a}}}{8} = \frac{5}{8}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમક્ષિતિજ ટેબલ પર મૂકેલા સમબાજુ કાચના પ્રિઝમ પર આપાત થાય છે. ન્યૂનત્તમ વિચલન માટે શું સાચું છે?
    View Solution
  • 2
    જો સમબાજુ પ્રિઝમના પદાર્થનો વક્રીભવનાંક $\sqrt 3 $ હોય, તો પ્રિઝમનો લઘુત્તમ વિચલનકોણ કેટલો થાય?
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યા અક્ષરો પૃષ્ઠ પાર્શ્વીય વ્યુતક્રમણ નથી?
    View Solution
  • 4
    એક પ્રકાશીય માધ્યમોની જોડી માટે ક્રાંતિ કોણ $45^{\circ}$ છે. પ્રથમ અને દ્વિતીય માધ્યમોનાં વક્રીભવનાંકનો ગુણીત્તર. . . . . . છે.
    View Solution
  • 5
    પ્રકાશનો બિંદુવત ઉદગમ $S, 50\, cm$ પહોંળાઈ ધરાવતા દિવાલ પર શિરોલંબ લટકાવેલ સાદા અરીસાના કેન્દ્રની સામે $60\, cm$ ના અંતરે ગોઠવાયેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક માણસ આ અરિસાથી $1.2\, m$ દૂરના અંતરે, અરીસાને સમાંતર લીટી પર ચાલે છે. અરીસામાં દષ્યમાન પ્રકાશનું પ્રતીબિંબ, ચરમ બિંદુઓ (extreme points) થી .......$cm$ અંતરે આવેલ છે.
    View Solution
  • 6
    એક પદાર્થને બે સમાંતર સમતલ અરીસાના વચ્ચે મૂકેલો છે. તો કેટલા પ્રતિબિંબ રચાશે?
    View Solution
  • 7
    $n$ વક્રીભવનાંકવાળા પારદર્શક માઘ્યમમાં એક પ્રકાશકિરણ ગતિ કરતું કરતું હવા અને માઘ્યમને છૂટી પાડતી સંપર્ક સપાટી પાસે આપાતબિંદુએ $45^o $ જેટલા આપાતકોણે આપાત થાય છે,તો વક્રીભવનાંક $n$ ના કયા મૂલ્ય માટે આ કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે?
    View Solution
  • 8
    પ્રિઝમ દ્વારા પીળા પ્રકાશનું વક્રીભવન થઈ ન્યૂનત્તમ વિચલન થાય છે. જો $ i_1$ અને $i_2$ આપાત કોણ અને નિર્ગમન કોણ છે ત્યારે .....
    View Solution
  • 9
    પ્રકાશનું કિરણ માધ્યમ $1$ માંથી માધ્યમ $2$ માં દાખલ થાય છે.માધ્યમ $2$ માં વેગ માધ્યમ $1$ કરતાં બમણો છે.તો પૂર્ણ આંતરિક પરાવર્તન કરવા માટે ન્યૂનતમ આપાતકોણ કેટલા ......$^o$ હોવો જોઈએ?
    View Solution
  • 10
    પૂર્ણ આંતરિક પરાવર્તનમાં જ્યારે આપાત કોણ સંપર્કમાં રહેલ માધ્યમોની જોડ માટેના ક્રાંતિકકોણ જેટલો થાય ત્યારે વક્રિભવન કોણ શું હશે ?
    View Solution