[એસિટિક એસિડનો $\mathrm{pK}_{\mathrm{a}}$ $=4.75,$, એસિટિક એસિડનું આણ્વિય દળ$=60 \mathrm{g} / \mathrm{mol}, \log 3=0.4771]$
કદમાં થતો ફેરફાર અવગણો
કથન $A :$ ફિનોલ્ફથેલીન $pH$ આધારીત સૂચક છે જે એસિડીક માધ્યમમાં રંગવિહીન અને બેઝિક માધ્યમમાં ગુલાબી રંગ આપે છે.
કારણ $R :$ ફિનોલ્ફથેલીન અને નિર્બળ એસિડ છે. જે બેઝિક માધ્યમમાં વિયોજીત થતી નથી.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.