વિધાન $(A) :\,10^{\circ} C$ એ $5\, M\, KCl$ ના દ્રાવણની ઘનતા $'x^{\prime} g\, ml ^{-1}$ છે. [ $K$ અને $Cl$ નો પરમાણ્વીય દળો ક્રમશ: $39$ અને $35.5\, g\, mol ^{-1}$ છે.] દ્રાવણને $-21^{\circ} C$ એ ઠંડુ કરવામાં આવે છે. દ્રાવણની મોલાલિટી બદલાતી નથી.
કારણ $(R) :$ દ્રાવણની મોલાલિટી તાપમાન સાથે બદલાતી નથી, કારણ કે દળ તાપમાન સાથે બદલાતું નથી.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભે, આપેલા વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર ની પસંદગી કરો.