આદર્શ વાયુ માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થરમોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન ..........
  • A$\Delta T=0$
  • B$\Delta Q=0$
  • C$W < 0$
  • D$\Delta U > 0$
Medium
Download our app for free and get startedPlay store
d
(d)

For a straight \(P-V\) graph line \(P \propto V\)

If pressure increases, volume increases then \(T\) also increases \([P V \propto T]\)

So \(\Delta T \neq 0\)

Volume increasing so work is positive, \(W > 0\)

and temperature also increasing so \(\Delta Q > 0\)

\(\because \Delta Q=\Delta U+\Delta W\)

So \(\Delta U > 0\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેની આકૃતિઓ $(a)$ થી $(b)$ માં દબાણની ફેરફાર વડે કદમાં થતો ફેરફાર આકૃતિમાં દશાવેલ છે. વાયુને પથ $A B C D A$ પર લાવવામાં આવે છે. વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર .......... છે.
    View Solution
  • 2
    નળાકાર પાત્રમાં રહેલ વાયુને પિસ્ટન દ્વારા સંકોચન કરવામાં આવે અને તેને તે જ સ્થિતિમાં રાખવામા આવે તો સમય જતાં ...
    View Solution
  • 3
    અવાહક પાત્રમાં $4 \,mol$ આદર્શ દ્વિ પરમાણ્વિક વાયુ $T$ તાપમાને ભરેલ છે.વાયુને $Q$ ઉષ્મા આપતાં $2\, mol$ વાયુનું એક પરમાણ્વિક વાયુમાં રૂપાંતર થાય છે.જો તાપમાન અચળ રહેતું હોય,તો ઉષ્મા $Q$ કેટલી હશે?
    View Solution
  • 4
    $ \beta = - (dV/dP)/V $ સમીકરણ માટે અચળ તાપમાન માટે $ \beta \; $ વિરુધ્ધ $P$ નો ગ્રાફ કેવો બને?
    View Solution
  • 5
    એક ઉષ્મા એન્જિન $1915\, J,$ $-40\, J ,+125\, J$ અને $-Q\,J$ જેટલી ઉર્જાના વિનિમય સાથે સંકળાયેલ છે. એક ચક્ર દરમિયાન તેની કાર્યક્ષમતા $50.0 \%$ છે. તો $Q$ નું મૂલ્ય કેટલા $J$ હશે?
    View Solution
  • 6
    કાર્નોટ એન્જિન $27^{\circ} C$ અને $127^{\circ} C$ તાપમાન પર કાર્ય કરે છે. ઉષ્માપ્રાપ્તિસ્થાન માંથી મેળવેલ ઉષ્મા $500\, J$ હોય તો ઠારણવ્યવસ્થામાં ગુમાવેલ ઉષ્મા ($J$ માં) કેટલી હશે?
    View Solution
  • 7
    નીચેનામાંથી કઈ થરર્મોડાઇનેમિકસ અવસ્થાની રાશિ નથી.
    View Solution
  • 8
    વાયુની આંતરિક ઊર્જા કોના પર આધારિત છે?
    View Solution
  • 9
    નીચેનામાંથી ક્યું રેફીજરેટરનું પરફોર્મન્સ ગુણાંક હોઈ શકે ?
    View Solution
  • 10
    આદર્શ વાયુનો નમૂનો સમતાપી પ્રસરણમાંથી પસાર થાય છે, જો $d Q, d U$ અને $d W$ એ અનુક્રમે આપેલી ઉષ્માનો જથ્થો, આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અને થયેલ કાર્ય દર્શાવે છે, તો.......
    View Solution