દળ બદલ્યા સિવાય પૃથ્વીની ત્રિજ્યા અત્યારે તેની ત્રિજ્યા છે તેના કરતા ઘટાડીને ત્રણ-ચર્તુથાંશ જેટલી કરવામાં આવે તો પૃથ્વી પરના દિવસનો ગાળો. . . . . કલાક $30$ મિનિટ થશે.
  • A$13$
  • B$15$
  • C$20$
  • D$25$
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
a
By conservation of angular momentum

\(\mathrm{I}_1 \omega_1=\mathrm{I}_2 \omega_2\)

\(\left(\frac{2}{5} \mathrm{MR}^2\right) \frac{2 \pi}{\mathrm{T}_1}=\frac{2}{5} \mathrm{M}\left(\frac{3}{4} \mathrm{R}\right)^2 \frac{2 \pi}{\mathrm{T}_2}\)

\(\frac{1}{\mathrm{~T}_1}=\frac{9}{16 \mathrm{~T}_2}\)

\(\frac{1}{\mathrm{~T}_2}=\frac{9}{16} \times \mathrm{T}_1=\frac{9}{16} \times 24 \mathrm{hr}=\frac{27}{2} \mathrm{hr}=13 \mathrm{hr} 30 \text { mins. }\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ધન ગોળો અને એક પોલો નળાકાર સમાન ટોળાવ ઉપર સમાન પ્રારંભિક ઝડ૫ $v$ થી સરકયા સિવાય ઉપર તરફ ગબડે છે. ગોળો અને નળાકાર પ્રારંભિક લેવલ (સ્થાન) થી અનુક્મે ઉપર $h_1$ અને $h_2$ જેટલી મહતમ ઉંચાઇઓએ પહોંચે છે. $h_1: h_2$ ગુણોત્તર $\frac{n}{10}$ છે. $\mathrm{n}$ નું મૂલ્ય. . . . . . . થશે.
    View Solution
  • 2
    જયારે પંખો બંઘ કરવામાં આવે છે ત્યારે $36$  પરિભ્રમણમાં તેની કોણીય ઝડપ અડઘી થાય છે. તે સ્યિર થાય ત્યાં સુઘીમાં કેટલા વઘારાના પરિભ્રમણ કરશે $?$ (કોણીય પ્રવેગ અચળ છે.)
    View Solution
  • 3
    $m$ અને $M$ દળના બે પદાર્થ ને $L$ અંતરે મૂકેલા છે. તો $m$ દળ ના પદાર્થ પાસેથી દ્રવ્યમાનકેન્દ્રનું અંતર કેટલુ થાય$?$
    View Solution
  • 4
    $20\ kg$ દળનું ઘન નળાકાર તેની અક્ષની આસપાસ $100\ rad. s^{-1}$, ની કોણીય ઝડપથી ગતિ કરે છે. નળાકારની ત્રિજ્યા $0.25\ m$ છે. નળાકારની અક્ષ પર તેનું કોણીય વેગમાનનું મૂલ્ય ........ $joule/second$ થશે.
    View Solution
  • 5
    $x$ અક્ષને સમાંતર $ M$ દળનો પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. ઊગમબિંદુની સાપેક્ષે કોણીય વેગમાન કેટલું થશે ?
    View Solution
  • 6
    એક ચકડોળ પોતાની સ્થિર સ્થિતિમાંથી પ્રથમ $5 s$ માં $0.4\ rad s^{-2}$ ના કોણીય પ્રવેગથી ગતિ કરે છે. ત્યારબાદ તે આ અચળ કોણીય પ્રવેગથી $30\ s $ સુધી ચાકગતિ કરે છે અને ત્યારબાદ તે આટલા જ કોણીય પ્રતિપ્રવેગથી સ્થિર થાય છે. ચકડોળ પર ચકડોળના મધ્યબિંદુથી $3\ m$ દૂર બેઠેલા બાળકે આ દરમિયાન કુલ ........ $m$ રેખીય સ્થાનાંતર કર્યું હશે .
    View Solution
  • 7
    $M$ દળ અને $R$ ત્રિજયાની તકતીના પરિધના સ્પર્શકમાંથી પસાર થતી અને વ્યાસને સમાંતર અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
    View Solution
  • 8
    સમાન પ્રકારના બે કણો એકબીજા તરફ અનુક્રમે $2v$ અને $v$ વેગથી ગતિ કરે છે. આ તંત્રના દ્રવ્યમાન-કેન્દ્રનો વેગ.......
    View Solution
  • 9
    પદાર્થ સમક્ષિતિજ સપાટી પર ગબડે છે.જો કુલઊર્જા નો $40\%$ ભાગ ચાકગતિઊર્જા હોય,તો તે પદાર્થ
    View Solution
  • 10
    $30\, cm$ લંબાઇના એક પોલા નળાકારની (અંદરની ત્રિજ્યા $10\, cm$ અને બહારની ત્રિજ્યા $20 \,cm$) તેના અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા $I$ છે. આવું સમાન દ્રવ્યમાન ધરાવતા એક પાતળા નળાકારની તેના અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા પણ $I$ છે, તો તેની ત્રિજ્યા ........ $cm$ હશે
    View Solution