કથન $A :$ એમાયલોઝ પાણીમાં અદ્રાવ્ય છે.
કારણ $R :$ એમાયલોઝ એ લાંબા રેખીય અણુ છે, જેમાં $200$થી વધારે ગ્લુકોઝના એકમ હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$(A)$ ઉત્સેચકો એ જૈવઉદ્દીપકો છે
$(B)$ ઉત્સેચકો અવિશિષ્ટ (non-specific) અને જુદી જુદી પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરી શાકે છે.
$(C)$ મોટા ભાગના બઘા જ ઉત્સેચકો ગોલીય પ્રોટીન છે.
$(D)$ માલ્ટોઝ નું ગ્લુકોઝ માં જળવિભાજનની પ્રક્રિયાને ઉદ્દીપિત કરતો .
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.