દ્રાવ્યને જ્યારે પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે.....
  • A
    પાણીનું બાષ્પદબાણ વધે છે.
  • B
    પાણીનું ઉત્કલન બિંદુ ઘટે છે.
  • C
    પાણીનું ઠારણ બિંદુ ઘટે છે.
  • D
    ઉપરના બધા
Medium
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $17^o$ સે તાપમાને $ 34.2$  ગ્રામ/ લિટર ધરાવતા સુક્રોઝ $(C_{12}H_{22}O_{11})$ ના જલીય દ્રાવણનું અભિસરણ દબાણ વાતાવરણ છે, તો ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ના કેટલા ગ્રામ/ લિટર ધરાવતું દ્રાવણ આ દ્રાવણ સાથે સમઅભિસારી બને ?
    View Solution
  • 2
    $20\,^oC$ તાપમાને એસિટોનનું બાષ્પદબાણ $185\, torr$ છે. $20\,^oC$ તાપમાને $100\, g$ એસિટોનમાં $1.2\,g$ અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા તેનું બાષ્પદબાણ $183\,torr$ થાય છે. તો પદાર્થનુ મોલર દળ .... $(g\,mol^{-1})$ થશે.
    View Solution
  • 3
    દ્રાવણની સાંદ્રતા દર્શાવવા માટે કઈ રીતે વપરાય છે જે તાપમાનથી સ્વતંત્ર છે?
    View Solution
  • 4
    કેલ્શિયમ નાઈટ્રેટનો અવલોકીત અને ગણતરી કરેલ અણુભાર અનુક્રમે $65.6 $ અને $164$  છે. કેલ્શિયમ નાઈટ્રેટનો વિયોજન અંશ .......... $\%$ હશે.
    View Solution
  • 5
    જ્યારે સામાન્ય ક્ષાર પાણીમાં ઓગળી જાય છે ત્યારે 
    View Solution
  • 6
    $2-$ આયોડો પ્રોપેનોઇક એસિડના $0.1\, molal$ જલીય દ્રાવણનું $5 \%$ આયનીકરણ થાય છે તો દ્રાવણનુ ઠારબિંદુ ............ $^o \mathrm{C}$ થશે.
    View Solution
  • 7
    $1000\,g$ પાણીમાં $68.5\,g$ સુક્રોઝ (molar mass $= 342\, g/mol$) ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવ્યુ છે. તો બનતા દ્રાવણનું ઠારબિંદુ ........ $^oC$.

    (પાણી માટે $K_f= 1.86\, K\, kg\, mol^{-1}$)

    View Solution
  • 8
    જો $O _2$ વાયુને $303\, K$ પર પાણીમાંથી પસાર કરવામાં આવે, તો $1$ લિટર પાણીમાં ઓગળેલા $O _2$ વાયુના $milli\, moles$ ની સંખ્યા $.....$ છે. (નજીકનો પૂર્ણાંક )

    (આપેલ છે : હેન્રીના નિયમનો અચળાંક $O _2$ વાયુ માટે $303\, K$ તાપમાને $46.82\, k\, bar$ અને $O _2$ નું આંશિક દબાણ $=0.920 \, bar )$

    View Solution
  • 9
    નીચેના ચાર જલીય દ્રાવણોમાંથી, તે દ્રાવણની કુલ સંખ્યા જેમનું ઠારબિંદુ $0.10\, {M} {C}_{2} {H}_{5} {OH}$ કરતા ઓછું છે. (પૂર્ણાંક જવાબ)

    $(i)$ $0.10\, {M} \,{Ba}_{3}\left({PO}_{4}\right)_{2}$

    $(ii)$ $0.10\, {M}\, {Na}_{2} {SO}_{4}$

    $(iii)$ $0.10\, {M}\, {KCl}$

    $(iv)$ $0.10 \,{M} \,{Li}_{3} {PO}_{4}$

    View Solution
  • 10
    પદાર્થનું અણુસૂત્ર $AB_2$ અને $AB_4$ ધરાવતા બે તત્વો $ A $ અને $B$  છે. જ્યારે $1\,g $ $AB_2$ ને $20\,g$  $C_6H_6$ માં દ્રાવ્ય કરવામાં આવે તો $2.3\,K $ ઠારણ બિંદુ ઘટે છે. જ્યારે $1\,g$ $AB_4$ થી $ 1.3\,K$  ઘટે છે. બેન્ઝિન માટે મોલલ અવનયન અચળાંક $ 5.1\,K $ મોલ$^{-1}$ છે. $A$ અને $B $ નો અણુભાર ગણતરી.....
    View Solution