કયો પદાર્થનું જલીય મોલલ દ્રાવણ એ મહત્તમ ઠારણ બિંદુ ધરાવે છે ?
  • A
    યુરિયા
  • B
    બેરિયમ ક્લોરાઇડ
  • C
    પોટેશિયમ બ્રોમાઇડ
  • D
    એલ્યુમિનિયમ સલ્ફેટ
Easy
Download our app for free and get startedPlay store
a
ઠારણબિંદુમાં અવનયન \(\propto  C \times i\)

ઠારણબિંદુમાં અવનયન ઘટે, યુરીયા દ્રાવણ દ્વારા દર્શાવે છે.

આથી, યુરીયા દ્રાવણ મહત્તમ ઠારણબિંદુ ધરાવે છે.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1$ કિ.ગ્રામ નિસ્યંદિત પાણીમાં $ 0.0112\,g$  ગ્રામ દ્રાવ્ય કરીને $CaCl_2$ દ્રાવણ બનાવવામાં આવે છે. પાણીનો મોલલ અવનયન અચળાંક $2\,\,K.\,kg $ મોલ$^{-1}$ તો દ્રાવણનું ઠારણ બિંદુમાં થતું અવનયન કેટલું? ($CaCl_2$ નું $100\% $ આયનીકરણ)
    View Solution
  • 2
    $750$ મિલિ $0.5\,M\,HCl$ ને $250$ મિલિ $2\, M\,HCl$ ના દ્રાવણ સાથે મિશ્ર કરતા બનતા દ્રાવણની મોલારિટી  .........$M$ થાય છે.
    View Solution
  • 3
    બેન્ઝિનમાં $X$ મોલલ દ્રાવણ ધરાવતો પદાર્થ એ $0.2 $ જેટલો દ્રાવ્યના મોલ અંશ ધરાવે છે તો $X$ નું મૂૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 4
    અભિસરણની ઘટના એ.....
    View Solution
  • 5
    $0.2\, m$ એસિટિક એસિડના બેન્ઝિનમાં બનાવેલા દ્રાવણના ઉત્કલનબિંદુ અને ઠારબિંદુમાં $75.7\,^oC$ નો તફાવત છે. તો વૉન્ટ-હોફ અવયવ $i$ નું મૂલ્ય જણાવો. (બેન્ઝિન માટે $K_b = 2.65\, K\, m^{-1}, K_f = 5.12\, K m^{-1}, T_b^o = 80\,^oC, T = 5.5\,^oC$)
    View Solution
  • 6
    જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ $10$  મિમી $ Hg $ જેટલું ઘટે છે. દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ $ 0.2$  છે. જો બાષ્પ બાષ્પ દબાણમાં $20 $ મિમી $ Hg$  જેટલો ઘટાડો કરવામાં આવે તો દ્રાવકના મોલ અંશ કેટલા થશે?
    View Solution
  • 7
    વિદ્યુત વિભાજ્યનો પ્રામાણિક અણુભાર એ હંમેશાં તેની ગણતરી કરેલ મુલ્ય કરતાં ઓછું હોય છે કારણ કે વોન્ટ હોફ અવયવ $'i' $ નું મૂલ્ય એ...
    View Solution
  • 8
    નીચે આપેલા દ્રાવણોમાંથી ઠારબિંદુમાં સૌથી વધુ અવનયન.ન્યુનત્તમ (સૌથી ઓછું) ઠારબિંદુ શોધો.
    View Solution
  • 9
    $CaCO_3$ નું $1000$ ગ્રામ જલીય દ્રાવણ $10$ ગ્રામ કેલ્શિયમ કાર્બેનેટ ધરાવે છે તો દ્રાવણની સાંદ્રતા ......... $ppm$ થાય.
    View Solution
  • 10
    $648\, g$ શુદ્ધ પાણીની મોલાલિટી .................. $\mathrm{m}$ થશે.
    View Solution