જ્યારે $0.05\, M$ ડાઇમિથાઇલ એમાઇન $0.1\, M \,NaOH$ દ્રાવણમાં ઓગળી જાય છે, પછી ડાઇમિથાઇલ એમાઇનની વિયોજન ટકાવારી શું છે? $\left( K _{ b }\right)_{\left( CH _{3}\right)_{2} NH }=5 \times 10^{-4}$
AIIMS 2019, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાણી (ઉ.બિં $100$ સે) અને $HCl$(ઉ.બિં. $ 85^o$ સે.) એ $ 108.5^o$ સે. એ એઝિયોટ્રોપીક મિશ્રણ છે. જ્યારે આ મિશ્રણને નિસ્યંદિત કરવામાં આવે તો શું મળવું શક્ય છે?
$90\,^oC $ એ બેન્ઝિનનું બાષ્પ દબાણ $1020 $ ટોર છે. $58.5$ બેન્ઝિનમાં $5\,g$ દ્રાવ્ય લેવામાં આવે છે. જેનું બાષ્પ $ 990 $ ટોર છે. દ્રાવ્યનું આણ્વીય વજન કેટલું થશે?
$760\,torr$ $100.114\,^oC$ તાપમાને $1\,g$ યુરિયા $75\,g$ પાણી એક દ્રાવણ આપે છે યુરિયા નું આણ્વિય દળ $60.1$.છે તો ઉત્કલન બિંદુ અવનયન અચળ પાણી માટે શું હશે ?
એક વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય $A$નું $1$ મોલલ દ્રાવણ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયન $3\, K$ છે. તે જ દ્રાવકમાં $A$ ના $2$ મોલલ દ્રાવણના ઠારણ બિંદુમાં અવનયન $6 \,K$ છે. $K _{ b }$ અન $K _{ f }$ નો ગુણોત્તર $K _{ B } / K _{ F } 1: X$ છે, તો $X$ નું મૂલ્ય $.......$