દરેક $1 \;m ^{2}$ જેટલું ક્ષેત્રફળ ધરાવતી અને $1000$ આંટા ધરાવતા એક વર્તુળકાર ગૂંચળાને તેના $0.07\;T$ના નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે છે. ઉત્પન્ન થતો મહતમ વોલ્ટેજ ......$V$ થશે.
JEE MAIN 2022, Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નાના ચોરસ લુપનાં બાજુને ત્રિજ્યા ધરાવતાં વર્તુળાકાર લૂપમાં મુક્વામાં આવેલ છે. બંનેનાં કેન્દ્ર એકસમાન છે. તો આપેલ સીસ્ટમનો અનોન્ય પ્રેરણ કોનાં સમપ્રમાણમાં છે ?
બે સમકેન્દ્રિય વર્તુળાકાર ગૂચળાં $C _{1}$ અને $C _{2}$ ને $XY$ સમતલમાં મૂકેલા છે. $C _{1}$ માં $500$ આંટા અને ત્રિજ્યા $1 \;cm$ છે. $C _{2}$ માં $200$ આંટા અને ત્રિજ્યા $20\, cm $ છે. $C _{2}$ માંથી સમય પર આધારિત પ્રવાહ $I(t)=\left(5 t^{2}-2 t+3\right)\; A$ વહે છે જ્યાં $t$ $s$ માં છે. $t =1\; s$ સમયે $C _{1}$ માં પ્રેરિત થતો $emf$ ($mV$ માં) $\frac{4}{ x }$ છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?
$90 \%$ કાર્યક્ષમતા ઘરાવતું ટ્રાન્સફોર્મર $200 \;V $ અને $3\; kW$ ના પાવર સ્ત્રોત પર કાર્ય કરે છે. જો ગૌણ ગુંચળાનો પ્રવાહ $6\;A$ હોય, તો ગૌણ ગુંચળાનો વોલ્ટેજ અને પ્રાથમિક ગુંચળામાં પ્રવાહ અનુક્રમે કેટલા હશે?
$220\,V$ માંથી $11\,V$ કરવા સ્ટેપડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે.પ્રાથમિક ગૂંચળામાં $5\,A$ અને ગૌણ ગૂંચળામાં $90\,A$ નો પ્રવાહ વહન થાય છે. તો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા કેટલા ......$\%$ થાય?
$(x - y)$ સમતલમાં એક લંબચોરસ, એક ચોરસ, એક વર્તુળાકાર અને લંબગોળાકાર લૂપ $\overrightarrow{V}=v \hat{i}$ ના અચળ વેગથી નિયમિત ચુંબકીય ક્ષેત્રની બહાર જઈ રહ્યા છે. ચુંબકીય ક્ષેત્રની દિશા ઋણ $z$ અક્ષ ની દિશામાં છે. ક્ષેત્રમાંથી બહાર આવવાની પ્રક્રિયામાં, આ લૂપમાં પ્રેરિત $e.m.f.$ અચળ રહેશે નહીં