દરેક પ્લેટ $25\%$ આપાત પ્રકાશની તીવ્રતાનું પરાવર્તન કરે છે. જયારે $AB$ અને $A'B'$ ને યંગના પ્રયોગની બે સ્લિટ લેવામાં આવે તો મહતમ અને ન્થૂનતમ તીવ્રતાનો ગુણોતર $ \frac {I_{\max }}{I_{\min }} $ કેટલો થાય?
IIT 1990, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક પ્રારંભમાં સમાંતર નળાકારીય તરંગો $\mu\,(I)$ = $\mu_0 $+ $\mu_2I$, વક્રીભવનાંકવાળા માધ્યમમાં ગતિ કરે છે. જ્યાં, $\mu_0 $ અને $\mu_2$ એ ઘન અચળાંક છે અને $I$ એ તીવ્રતા છે. તરંગની તીવ્રતા ઘટે તો ત્રિજ્યા વધે છે. તરંગ અગ્રનો પ્રારંભનો આકાર …….
    View Solution
  • 2
    યંગના ડબલ સ્લિટ વ્યતિકરણ પ્રયોગમાં સ્લિટની પહોળાઈ ઓનો ગુણોત્તર $ 1:25$ છે. તો વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનત્તમ તીવ્રતાનો ગુણોત્તર શોધો. 
    View Solution
  • 3
    યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $d = \lambda /4$ છે,ઉપયોગમાં લીઘેલ પ્રકાશની તરંગલંબાઇ $\lambda$ છે શરુઆતનો કળાતફાવત $ \pi/4$ છે. તો $\theta = 30^o$ આગળ તીવ્રતા કેટલી થાય?
    View Solution
  • 4
    યંગના પ્રયોગમાં $P$  બિંદુએ તીવ્રતા મહતમ તીવ્રતાથી ચોથા ભાગની છે.પ્રકાશની તરંગલંબાઇ $\lambda$ અને બે સ્લિટ વચ્ચેનું અંતર $ d$ છે.$P$ અને મઘ્યસ્થ અઘિકતમ વચ્ચેનું કોણીય અંતર કેટલું થાય?
    View Solution
  • 5
    યંત્રના બે સ્લિટના વ્યતિકરણના પ્રયોગમાં, બે સ્ત્રોતો વચ્ચેનું અંતર $0.1 / \pi\, mm$ છે. સ્ત્રોતથી પડદા વચ્ચેનું અંતર $25 \,cm$ છે. પ્રકાશની તરંગલંબાઈ $5000\, Å$ છે. તો અપ્રકાશિત શલાકાની કોણીય સ્થિતિ ........$^o$ હશેહ
    View Solution
  • 6
    આદર્શ રીતે યંત્રના બે સ્લીટના પ્રયોગમાં, $ t $ જાડાઈ ધરાવતી કાચની પ્લેટ ($\mu=1.5$) ને વ્યતિકરણ કરતા રંગની વચ્ચે મૂકવામાં આવે છે. ($\lambda$ તરંગલંબાઈ), અહી  તીવ્રતા કે જ્યાં જે સ્થાન પર પહેલા કેન્દ્રીય શલાકા હતી ત્યાં બદલાતી નથી. તો કાચની પ્લેટની ઓછામાં ઓછી જાડાઈ .....
    View Solution
  • 7
    યંગના પ્રયોગમાં એક સ્લિટ વાદળી રંગની અને બીજા સ્લીટ પીળા રંગની હોય તો વ્યતિકરણ ભાત.....
    View Solution
  • 8
    અધ્રુવીભૂત પ્રકાશ બે પોલારાઇઝ પર આપાત કરવામાં આવે છે. અંતિમ તીવ્રતા એ પ્રથમ તીવ્રતા કરતાં ત્રીજા ભાગની છે,તો દગ અક્ષ વચ્ચેનો ખૂણો કેટલા ........$^o$ થાય?
    View Solution
  • 9
    આપાત પ્રકાશનું કિરણ ગ્લાસની તક્તીની સપાટી પર બુસ્ટરના કોણ $\phi$ પર આપાત થાય છે. જો $\mu$ એ ગ્લાસનો હવાની સાપેક્ષે વક્રીભવનાંક દર્શાવતો હોય, તો આપાત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો કોણ .....
    View Solution
  • 10
    યંગના ડબલ-સ્લિટના પ્રયોગમાં સ્લિટ વચ્ચેનું અંતર $d$  એ $ 2\ mm$ , ઉપયોગમાં લેવાનાં પ્રકાશની તરંગલંબાઇ $λ$ એ $5896 Å$  અને પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર $D$ એ $ 100\ cm $ છે, એમ જોવા મળ્યું કે શલાકાઓની કોણીય પહોળાઇ $0.20^o $  છે. આ શલાકાઓની કોણીય પહોળાઇ વધારીને $0.21 ^o $ કરવા માટે ($λ$ અને $D$ બદલ્યા વગર ) આ સ્લિટસ વચ્ચેનું અંતર રાખવું જરૂરી છે.........$mm$
    View Solution