દર્શાવેલ પરિપથમાં સ્થિતિમાનનો તફાતત $V_B-V_A$ $............V$ છે.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    મીટર બ્રીજના પ્રયોગમાં તટસ્થ બિંદુ વાયરના એક છેડેથી $20\, cm$ એ મળે છે. જ્યારે અવરોધ $X$ બીજ અવરોધ $y$ સાથે સંતુલન થયેલ છે. જો $x < y$, હોય તો $4X$ અવરોધને $Y$ અવરોધ સાથે સંતુલન કરવા નવા તટસ્થ બિંદુનું તે જ બિંદુથી અંતર............ $cm$ હશે.
    View Solution
  • 2
    નીચેનામાંથી કયો વિકલ્પ પાવરનો એકમ નથી ?
    View Solution
  • 3
    આપેલ પોટેન્ટિયોમીટર પરિપથની ગોઠવણીમાં, તટસ્થ બિંદુ માટે ${AC}$ ની લંબાઈ $250\;cm$ માપવામાં આવે છે. જ્યારે ગેલ્વેનોમીટરનું જોડાણ આકૃતિમાં રહેલ બિંદુ $(1)$ થી બિંદુ $(2)$ પર કરવામાં આવે ત્યારે સંતુલન લંબાઈ $400\, {cm}$ થાય છે. બે કોષોના $e.m.f.$ નો ગુણોત્તર, $\frac{\varepsilon_{1}}{\varepsilon_{2}}$ કેટલો હશે?
    View Solution
  • 4
    દર્શાવેલ સંરચના (પરિપથ) માટે જ્યારે $B$ અને $D$ વચ્યેનો સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય તે માટે અજ્ઞાત અવરોધ ($x$)નું મૂલ્ય. . . . . . હશે.
    View Solution
  • 5
    આપેલ પરિપથમાં $\left|\frac{I_1+I_3}{I_2}\right|$ નું મૂલ્ય $x$ મળે છે. $x$ નું મૂલ્ય $......$ થશે.
    View Solution
  • 6
    બે અવરોધોના સમાંતર અને શ્રેણીના $V$ વિરુધ્ધ $I$ નો આલેખ આપેલ છે,તો સમાંતરનો આલેખ કયો થાય?
    View Solution
  • 7
    કોષને પોટેન્શિયોમીટર સાથે જોડતાં $ 125\, cm $ લંબાઇએ તટસ્થ બિંદુએ મળે છે.હવે  $2\,Ω$  ના અવરોધને કોષ સાથે સમાંતરમાં જોડતાં $ 100\,cm $ લંબાઇએ તટસ્થ બિંદુએ મળે છે.તો કોષનો આંતરિક અવરોધ કેટલા ................ $\Omega$ હશે?
    View Solution
  • 8
    પોટેન્શિયોમીટર દ્વારા બે કોષને શ્રેણીમાં સહાયકમાં જોડતાં તટસ્થ બિંદુ $8\, m$ અને બે કોષને શ્રેણીમાં વિરોધકમાં જોડતાં તટસ્થ બિંદુ $2\, m$ અંતરે મળે છે.તો બંને કોષનાં $emf$ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    $5 \,V$ બેટરી વડે (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) પરિપથને પ્રાપ્ત થતો કુલ પ્રવાહ........$A$ હશે.
    View Solution
  • 10
    કિર્ચોફનો પ્રથમ નિયમ ( $\sum i=0)$ અને બીજો નિયમ ($\left.\sum iR =\sum E \right)$ (જ્યાં સંજ્ઞા સર્વ સામાન્ય છે) એે અનુક્રમે કોના પર આધારિત છે.
    View Solution