દ્વિ પરમાણ્વિક વાયુ $A$ માટે વિશિષ્ટ ઉષ્મા $C_P$ અને $C_V$ ના મૂલ્ય ($J\, mol^{-1}\, K^{-1}$ માં) અનુક્રમે $29$ અને $22$ છે બીજા દ્વિ પરમાણ્વિક વાયુ $B$ માટે આ મૂલ્ય અનુક્રમે $30$ અને $21$ છે. જો બને વાયુને આદર્શ વાયુ માનવામાં આવે તો ...
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે અણુ વધારાની કંપની સ્થિતિ ધરાવતું હોય ત્યારે ઉર્જાના સમવિભાજનના નિયમ અનુસાર અચળ કદ દ્વિ-પરમાણ્વિક વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માનું મૂલ્ય $............$ છે.
    View Solution
  • 2
    $n$ મોલ હીલિયમ વાયુને $2 n$ મોલ ઓક્સિજન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણ માટે $\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}$ નું મૂલ્ય કેટલું મળે?
    View Solution
  • 3
    $80$ સેમી લાંબી કાચની નળી બંને તરફથી ખુલ્લી છે. તેને પારામાં અડધી ડુબાડવામાં આવે છે, અને ઉપરનો ભાગ બંંધ કરીને પારામાંથી બહાર કાઢવામાં આવે છે. જો નળીમાં $20$ સેમી જેટલો પારો જ રહે તો નળીમાંનું દબાણ કેટલું હશે.
    View Solution
  • 4
    આદર્શ વાયુ માટે $P-V$ ગ્રાફ આપેલો છે. તેના માટે સાચો $T-P$ ગ્રાફ નીચે પૈકી કયો છે?
    View Solution
  • 5
    પ્રયોગશાળામાં $27°C$ એ $10^{-11} mm\, of\, Hg$ નું સૌથી નીચું દબાણ પેદા કરી શકાયું છે. આ દબાણે $cm^3$ દીઠ આદર્શ વાયુના પરમાણુની સંખ્યા શું થશે?
    View Solution
  • 6
    નિરપેક્ષ શૂન્ય તાપમાન એ છે કે જ્યાં 
    View Solution
  • 7
    આદર્શ વાયુનું અચળ દબાણે $2$ મોલનું તાપમાન $30°C$ થી $35°C$ વધારવા $70\, Cal$ ની જરૂર પડે છે. જો આ જ તાપમાન વધારવા સમાન (અચળ) કદ માટે ...... $Cal$ ઊર્જાની જરૂર પડે ?($R = 2 cal/mol/K$)
    View Solution
  • 8
    આદર્શ વાયુના દબાણમાં થતો તત્કાલીન્ન  ફેરફારનો કદ $v$ સાથેનો સંબંધ $\frac{{dp}}{{dv}}=-{ap}$ સમીકરણ મુજબ આપવામાં આવે છે. જો ${v}=0$ માટે ${p}={p}_{0}$ શરત હોય તો એક મોલ વાયુ મહત્તમ કેટલું તાપમાન પ્રાપ્ત કરી શકે?

    (${R}$ વાયુ અચળાંક છે)

    View Solution
  • 9
    $8\, litre$ કદના પાત્રમાં $300\, K$ અને $200\, k \,Pa$ એ આદર્શ વાયુ ભરેલો છે.વાયુનું દબાણ $125 \,kPa $ થાય ત્યાં સુધી ગળતર થાય છે. ધારો કે તાપમાન અચળ હોય તો લીક થયેલા વાયુનો જથ્થો .... $mole$ હશે.
    View Solution
  • 10
    $20\,L$ કદનું પાત્રએ $27 ^{\circ}\,c$ તાપમાન અને $2\,atm$ દબાણે હાઈડ્રોજન અને હિલિયમનું મિશ્રણ ધરાવે છે.મિશ્રણનું દળ $5\,g$ નું છે. જો વાયુને આદર્શ ગણવામાં આવે, તો, હાઈડ્રોજન અને હિલિયમના દળનો ગુણોતર
    View Solution