પ્રયોગશાળામાં $27°C$ એ $10^{-11} mm\, of\, Hg$ નું સૌથી નીચું દબાણ પેદા કરી શકાયું છે. આ દબાણે $cm^3$ દીઠ આદર્શ વાયુના પરમાણુની સંખ્યા શું થશે?
  • A$3.22 \times  10^{12}$
  • B$1.61 \times  10^{12}$
  • C$3.21 \times  10^6$
  • D$3.22 \times  10^5$
Medium
Download our app for free and get startedPlay store
d
\(PV = nRT\)

\(\frac{ PV }{ nT }= R \quad\) (R here is a constant)

\( \frac{ P _{1} V _{1}}{ n _{1} T _{1}}=\frac{ P _{2} V _{2}}{ n _{2} T _{2}}\)

\(P _{1}=760 mm\) of \(Hg\)

\(V _{1}=22400 cm ^{3}\)

\(T _{1}=273 K\)

\(P _{2}=10^{-11} mm\) of \(Hg\)

\(T _{2}=300 K\)

\(n _{1}=6.02 \times 10^{23}\)

\(\frac{ n _{2}}{ V _{2}}=\frac{ P _{2} n _{1} T _{1}}{ P _{1} V _{1} T _{2}}\)

\(\frac{ n _{2}}{ V _{2}}=\frac{10^{-11} \times 6.02 \times 10^{23} \times 273}{760 \times 22400 \times 300}=3.32 \times 10^{5} \;molecules / cm ^{3}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વાયુની વિશિષ્ટ ઉષ્માનો તફાવત $4150\, J/kg \,K$  અને ગુણોત્તર $1.4$ હોય,તો અચળ કદે વિશિષ્ટ ઉષ્મા ...... $J/kg - K$
    View Solution
  • 2
    $27^{\circ}\, C$ તાપમાને અને $1.01 \times 10^{5} \,Pa$ દબાણે રહેલા ઑકિસજન અણુ માટે સરેરાશ મુક્ત પથ $(\lambda)$ ગણો. આણ્વીય વ્યાસ $0.3\,nm$ અને વાયુ આદર્શ છે તેમ ધારો.$\left( k =1.38 \times 10^{-23}\, \,J\,K ^{-1}\right)$ ($nm$ માં)
    View Solution
  • 3
    પ્રયોગશાળામાં $27°C$ એ $10^{-11} mm\, of\, Hg$ નું સૌથી નીચું દબાણ પેદા કરી શકાયું છે. આ દબાણે $cm^3$ દીઠ આદર્શ વાયુના પરમાણુની સંખ્યા શું થશે?
    View Solution
  • 4
    જો પાત્ર માં વાયુનો $rms$ વેગ બમણો કરવામાં આવે ત્યારે દબાણ .........થશે.
    View Solution
  • 5
    બે પાત્ર $A$ અને $B$ માં આણ્વિય વાયુ સમાન તાપમાને ભરેલો છે. આ પરમાણુઓનું દળ $m_A$ અને $m_B$ હોય ત્યારે વેગમાન $p_A$ અને $p_B$ વચ્ચેનો સંબંધ શું થશે?
    View Solution
  • 6
    વાયુના અણુની સરેરાશ ગતિઊર્જા શેના પરથી શોધી શકાય?
    View Solution
  • 7
    એક આદર્શ ત્રિપરમાણ્વિક વાયુને અચળ દબાણે $800 \,cal$ ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે. જો કંપનને અવગણીએ તો પરિસર વિરુધ્ધ કાર્ય કરવામાં વાયુ વડે ઉપયોગમાં લેવાતી ઊર્જા ......... $cal$ છે ?
    View Solution
  • 8
    વિધાન $- 1$ : જ્યારે આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન બદલાતું નથી. પરંતુ વાસ્તવિક વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન ઘટે.

    વિધાન $- 2$ : આદર્શ વાયુની આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા જેટલી હોય. વાસ્તવિક વાયુ ની આંતરિક ઉર્જા ગતિઉર્જા અને સ્થિતિઉર્જા બંનેના સરવાળા જેટલી હોય.

    View Solution
  • 9
    વાયુના જુદાં જુદાં દબાણે $V$ વિરુધ્ધ $T $ નો આલેખ આપેલ છે.તો દબાણ માટે શું કહી શકાય?
    View Solution
  • 10
    બે સમાન પાત્રોમાં બે સમાન વાયુ $P_1$ તથા $P_2$ દબાણે ભરેલ છે તથા તાપમાન $T_1$ તથા $T_2$ છે. બંનેને જોડતાં સામાન્ય દબાણ $P$ તથા $T$ છે. તો $P/T$ = ?
    View Solution