જ્યારે અણુ વધારાની કંપની સ્થિતિ ધરાવતું હોય ત્યારે ઉર્જાના સમવિભાજનના નિયમ અનુસાર અચળ કદ દ્વિ-પરમાણ્વિક વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માનું મૂલ્ય $............$ છે.
  • A$\frac{9}{2} R$
  • B$\frac{5}{2} R$
  • C$\frac{3}{2} R$
  • D$\frac{7}{2} R$
JEE MAIN 2023, Easy
Download our app for free and get startedPlay store
d
Diatomic gas molecules have three translational degree of freedom, two rotational degree of freedom and it is given that it has one vibrational mode so there are two additional degree of freedom corresponding to one vibrational mode, so total degree of freedom \(=7\)

\(C _{ V }=\frac{ fR }{2}=\frac{7 R }{2}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાત્રમાં $10$ વાતાવરણ દબાણે અને $27^oC$ તાપમાને વાયુ ભરેલ છે,અડધો વાયુ બહાર કાઢીને $87^oC $ તાપમાન કરતાં નવું દબાણ  ...... $atm$ થાય?
    View Solution
  • 2
    $2$ મોલ હિલિયમ વાયુનું તાપમાન $0°C$ થી $100°C$ વધારવા અચળ કદે અને અચળ દબાણે અનુક્રમે ......ઉષ્મા જરૂરી છે.
    View Solution
  • 3
    ઓરડાના તાપમાને રહેલા દ્વિ પરમાણ્વિક વાયુના અણુઓની સરેરાશ વર્ગીત ઝડપ $1920\; m / s$ છે. તો તે વાયુ ક્યો હશે.
    View Solution
  • 4
    દ્વિપરમાણ્વિક વાયુના રેખીય ગતિના મુકતતાના અંશો કેટલા હોય?
    View Solution
  • 5
    $ {O_2} $ ની સરેરાશ ગતિઊર્જા $0.048\, eV$ હોય,તો સમાન તાપમાને $ {N_2} $ ની ગતિઊર્જા કેટલા $eV$ હશે?
    View Solution
  • 6
    અચળ દબાણે, આદર્શ વાયુના કદમાં પ્રતિ કેલ્વિન તાપમાનના વઘારાએ થતો વઘારો અને વાયુના મૂળ કદનો ગુણોત્તર ... છે. (જયાં $T$ = વાયુનું નિરપેક્ષ તાપમાન છે.)
    View Solution
  • 7
    એક પાત્રમાં પ્રમાણીત તાપમાને અને દબાણે $16 \,g$ હાઈડ્રોજન અને $128 \,g$ ઓકિસજન ભરેલા છે. પાત્રનું $cm ^{3}$ માં કદ ..........છે.
    View Solution
  • 8
    એક પાત્રમાં $8\,g$ $O_2$ અને $7\,g$ $N_2$ ભરેલાં હોય ત્યારે દબાણ $10 atm$ છે. જયારે $O_2$ ને દૂર કરવામાં આવે ત્યારે $N_2$ વાયુનું દબાણ કેટલું થાય?
    View Solution
  • 9
    વિધાન $- 1$ : જ્યારે આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન બદલાતું નથી. પરંતુ વાસ્તવિક વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન ઘટે.

    વિધાન $- 2$ : આદર્શ વાયુની આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા જેટલી હોય. વાસ્તવિક વાયુ ની આંતરિક ઉર્જા ગતિઉર્જા અને સ્થિતિઉર્જા બંનેના સરવાળા જેટલી હોય.

    View Solution
  • 10
    પાત્રમાં $10$ વાતાવરણ દબાણે અને $27^oC$ તાપમાને વાયુ ભરેલ છે,અડધો વાયુ બહાર કાઢીને $87^oC $ તાપમાન કરતાં નવું દબાણ  ...... $atm$ થાય?
    View Solution