Question
એ લોકો' કૃતિનું મૂલ્યાંકન કાવ્યના આધારે વર્ણવો.

Answer

'એ લોકો' કૃતિમાં કવિ સંગ્રહખોર, શોષણખોર લોકો પર આક્રોશ ઠાલવે છે. ‘એ લોકો એટલે શ્રીમંત વર્ગ, તેઓ કોઈ પણ રીતે પૈસા કમાવા ઈચ્છે છે. ગરીબ માણસ અનાજ વિના, કપડાં વિના અને દવા વિના રિબાતો હોય ત્યારે ‘એ લોકો’ તેના ગેરલાભ ઊઠાવે છે. તેઓ અનાજ, કપડાં, દવા ઊંચા ભાવે વેચે છે. કવિ કાવ્ય દ્વારા માનવતાનો સંદેશ આપે છે. 'એ લોકો'એ સંવેદનશીલ બનીને ગરીબોનાં દુઃખ દર્દ દૂર કરવાં જોઈએ. તેઓની લાચારીનો લાભ ઊઠાવવી જોઈએ નહિ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી' કાવ્યને આધારે ગુજરાતીની વિશેષતા જાણવો.
'તો જાણું' કાવ્યનું રસ દર્શન કરાવો.
સ્વાર્થી અને શોષણખોર લોકો કટાક્ષ કાવ્યના આધારે લખો.
કવિ મારા-તારાનો ભેદભાવ ટાળવા કયો માર્ગ બતાવે છે ?
હરિ આવો ને' કાવ્યમાં (ગીતમાં) હરિને રીઝવવા ભક્તની પોતાની જાત સંપૂર્ણ સમર્પિત થયેલ છે - આ કેવી રીતે અનુભવાય છે ?
આભાર સોનેટનું વક્તવ્ય સ્પષ્ટ કરો.
કવિએ કાવ્યના માધ્યમથી માણસને કયો સંદેશ આપ્યો છે? વિસ્તારપૂર્વક સમજાવો.
આનંદથી જીવન જીવવા માટે કવિ શું કરવાનું કહે છે ?
'આભાર' કાવ્યમાં જોવા મળતો પ્રકૃતિપ્રેમ તમારા શબ્દોમાં લખો.
તારું-મારું ગઝલનું વક્તવ્ય સ્પષ્ટ કરો.