એક $110 \,V , 50 \,Hz , AC$ ઉદગમને (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) પરિપથમાં જોડેલ છે. અનુનાદ વખતે $55 \,\Omega$ ના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ ............. $A$ હશે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કેપેસિટીવ રીએકટન્સ વિરુધ્ધ આવૃત્તિનો આલેખ કેવો થાય?
    View Solution
  • 2
    એક $50 \,W , 100 \,V$ ના બલ્બને $\frac{50}{\pi \sqrt{x}} \mu F$ ના સંધારક સાથે શ્રેણીમાં $200\,V$, $50 \,Hz$ ના ઉદગમ સાથે જોડવામાં આવે છે. $x$ નું મૂલ્ય ........ થશે.
    View Solution
  • 3
    આપેલ પરિપથમાં અવરોધમાંથી પસાર થતા પ્રવાહનું $rms$ મૂલ્ય ( $\left.I _{ rms }\right)$ $...........\,A$
    View Solution
  • 4
    $AC$ ઉદ્‍ગમનો વોલ્ટેજ સમય સાથે $V = 100\sin \;100\pi t\cos 100\pi t$ મુજબ બદલાય છે,તો મહત્તમ વોલ્ટેજ કેટલો થાય?
    View Solution
  • 5
    કમ્યુનિકેશનમાં સારા ટયુનિંગ માટે નીચેનામાંથી $L-C-R$ પરિપથની કઇ જોડ પસંદ કરવામાં આવે છે?
    View Solution
  • 6
    તમે જ્યારે ખીસ્સામાં ધાતુનો ટુકડો લઈને ધાતુ-ડીટેકટરમાંથી પસાર થાઓ છો તે એલાર્મ  વગાડે છે. આ ધટના $......$ પર કાર્ય છે.
    View Solution
  • 7
    એક $LCR$ શ્રેણી પરિપથનો અવરોધ $220 \;\Omega$ છે. મેઈન્સનો વોલ્ટેજ $220\; V$ અને આવૃત્તિ $50\; Hz$ છે. જો પરિપથમાંથી કેપેસીટર દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ કરતાં $30^{\circ}$ જેટલો પાછળ હોય છે. જો પરિપથમાંથી ઈન્ડકટર દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ કરતાં $30^{\circ}$ જેટલો આગળ હોય છે. તો આ $LCR$ પરિપથમાં પાવર વ્યય ($W$ માં) કેટલો થાય?
    View Solution
  • 8
    કંપવિસ્તાર વોલ્ટેજ $v_m$ અને આવૃત્તિ ${\omega _0} = \frac{1}{{\sqrt {LC} }}$ ધરાવતા ઉદ્‍ગમથી ચાલતો ( જોડેલો ) $RLC$ પરિપથમાં પ્રવાહ અનુનાદ દર્શાવે છે.ગુણવત્તા અંક $Q$ ________ વડે અપાશે.
    View Solution
  • 9
    $A.C.$ પ્રવાહ $D.C.$ એમિટરથી મપાતો નથી,કારણ કે
    View Solution
  • 10
    એક $LCR$ શ્રેણી પરિપથ, $\varepsilon=\varepsilon_0 \sin \omega t$. $emf$ ના સ્ત્રોત સાથે જોડેલ ઈન્ડકટર $L$, કેપેસિટર $C$ અને અવરોધ $R$નો બનેલો છે.જ્યારે $\omega L=\frac{1}{\omega C}$ ત્યારે પરિપથમાં વિદ્યુતપ્રવાહ $I_0$ છે અને જો સ્ત્રોતની કોણીય આવૃત્તિ $\omega^{\prime}$, માં બદલવામાં આવે, તો પરિપથમાં વિદ્યુતપ્રવાહ $\frac{I_0}{2}$, થાય છે,તો $\left|\omega^{\prime} L-\frac{1}{\omega^{\prime} C}\right|$ નું મૂલ્ય કેટલું છે ?
    View Solution