એક $18\Omega$ નો અવરોધ ધરાવતા એક સમાન ધાત્વીય તારને વાળીને એક સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે છે. તો ત્રિકોણના કોઇપણ બે શિરોબિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલા ................ $\Omega$ થશે?
JEE MAIN 2019, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$A$ અને $B$ દ્રવ્યમાંથી $B$ દ્રવ્યની અવરોધકતા $A$ કરતાં બમણી છે. $B$ દ્રવ્યમાંથી બનેલા વર્તુળાકાર તારનો વ્યાસ $A$ તાર કરતાં બમણો છે. જો બંને તારના અવરોધ સમાન બને તે માટે બંને તારની લંબાઈઓનો ગુણોત્તર $\frac{{{l_B}}}{{{l_A}}}$ કેટલો હોવો જોઈએ?
વિદ્યુત પરિપથમાં $5\, \Omega $ લોડ અવરોધ વચ્ચે એક કોષ દ્વારા $1.25\, {V}$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે. જો આ કોષને $2\, \Omega$ ના લોડ અવરોધ વચ્ચે $1\, {V}$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે. જો કોષનો $emf$ એ $\frac{x}{10} \;V$ વડે આપવામાં આવતું હોય, તો $x$ નું મૂલ્ય કેટલું હશે?
એક ધાત્વીય તારની લંબાઈ $20\%$ જેટલી વધારવામાં આવે છે અને તેનું આંતર છેદીય ક્ષેત્રફળ $4\%$ જેટલું ધટે છે. ધાત્વીય તારના આવરોધમાં થતો પ્રતિશત ફેરફાર .......... છે.
પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીને કોષના $emf$ શોધવાના પ્રયોગમાં, $emf \;1.5\,V$ ના કોષ માટે તટસ્થ બિંદુની લંબાઈ $60\,cm$ હોવાનું જાણવા મળે છે. જો આ કોષને બીજા $E\;emf$ ધરાવતા કોષ વડે બદલવામાં આવે તો તટસ્થ બિંદુની લંબાઈ $40\,cm$ વધે છે. $E$ નું મૂલ્ય $\frac{x}{10}\; V$ છે. $x$ ની કિંમત કેટલી હશે?
તાંબામાં મુક્ત ઇલેકટ્રોનની સંખ્યા ઘનતા લગભગ $8 \times 10^{28}\,m ^{-3}$ જેટલી છે. તાંબાના તારના આડછેદનું ક્ષેત્રફળ $= 2 10^{-6}\,m ^2$ છે અને તે $3.2\,A$ પ્રવાહનું વહન કરે છે. ઇલેકટ્રોનની ડ્રીફટ ઝડપ $.......\times 10^{-6}\,ms ^{-1}$ છે.
બે બલ્બ $X$ અને $Y$ સમાન વોલ્ટેજ રેટીંગ ધરાવે છે તથા તેમના પાવર અનુક્રમે $40\,\ watt$ અને $60\,\ watt$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને શ્રેણીમાં જોડીને $300\,\ volt$ ની બેટરી સાથે જોડેલ છે તો.......
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $R$ અવરોધના પાંચ સરખા અવરોધ ગોઠવાયેલા છે. $V$ વોલ્ટની બેટરી $A$ અને $B$ છેડા વચ્ચે જોડાયેલ છે. $AFCEB$ માંથી વહેતા પ્રવાહનું મૂલ્ય હશે?
એક ધાત્વીય તારની લંબાઈ $20\%$ જેટલી વધારવામાં આવે છે અને તેનું આંતર છેદીય ક્ષેત્રફળ $4\%$ જેટલું ધટે છે. ધાત્વીય તારના આવરોધમાં થતો પ્રતિશત ફેરફાર .......... છે.