એક ધાત્વીય તારની લંબાઈ $20\%$ જેટલી વધારવામાં આવે છે અને તેનું આંતર છેદીય ક્ષેત્રફળ $4\%$ જેટલું ધટે છે. ધાત્વીય તારના આવરોધમાં થતો પ્રતિશત ફેરફાર .......... છે.
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે પ્રવાહ $A$ થી $B$ તરફ વહેતો હોય ત્યારે નીચે પૈકી ચાર અવરોધ $P, Q, R$ અને $S$ માથી કયો અવરોધ મહત્તમ ઉષ્મા ઉત્પન્ન કરે?
    View Solution
  • 2
    ઘરમાં ઉપયોગમાં લેવાતો સપ્લાI $220 \, V$ નો $9\, ampere$ ના ફયુઝ સાથે છે. તો $60\, W$ ના બલ્બની મહત્તમ સંખ્યા જેમને સમાંતરમાં જોડીને ચાલુ કરી શકાય ?
    View Solution
  • 3
    હિટરનો અવરોઘ $110\,Ω$ છે.તેને અવરોઘ $R$ સાથે સમાંતર જોડીને તંત્રને $11\,Ω$ અવરોઘ સાથે શ્નેણીમાં જોડવાનું છે.તેને $220\,V$ સાથે લગાવવામાં આવે છે.હિટરનો પાવર $110\,W$ છે તો $R$નું મૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 4
    આપેલ પરિપથમા $BD$ માથી કેટલા .................. $A$ પ્રવાહ પસાર થાય?
    View Solution
  • 5
    આપેલ પરિપથમાં $A$ અને $B$ વચ્ચે સ્થિતિમાન તફાવત ................ $volt$ ગણો.
    View Solution
  • 6
    ધાતુના તારનો અવરોધ $35\, \Omega$ છે.તેને ખેંચીને લંબાઈ બમણી કરતાં નવો અવરોધ ($\Omega$ માં) કેટલો થશે?
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુતભાર વિરૂદ્ધ સમય આલેખ પરથી $t=4\,s$ એ પ્રવાહનું મૂલ્ય કેટલા ............. $\mu  A$ હશે?
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં બિંદુ $A$ આગળનું વિદ્યુતસ્થિતિમાન શૂન્ય હોય,તો બિંદુ $B $  આગળનું વિદ્યુતસ્થિતિમાન કેટલા ................ $V$ થાય?
    View Solution
  • 9
    આપેલ પરિપથમાં, જ્યારે $t = 0$ સમયે કળ $K$ બંધ કરવામાં આવે છે, તો આ પરિપથના $AB$ અવરોધમાં વહેતા પ્રવાહ $I$ સંબંધિત નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
    View Solution
  • 10
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દરેક $R$ મૂલ્યના ત્રણ સમાન અવરોધ જોડેલા છે. $M$ અને $N$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
    View Solution