એક $5\, cm$ કેન્દ્રલંબાઈના આઈપીસ અને $60\, cm$ કેન્દ્રલંબાઈના ઓબ્જેક્ટિવ લેન્સ ધરાવતાં ટેલિસ્કોપને દૂર રહેલી વસ્તુ આગળ એવી રીતે કેન્દ્રિત કરેલો છે. આઈપીસ માંથી સમાંતર કિરણો નિર્ગમન પામે છે. જો ઓબ્જેક્ટિવ આગળ વસ્તુ $2°$ નો કોણ બનાવે ત્યારે પ્રતિબિંબની કોણીય પહોળાઈ .....$^o$ શોધો.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દિવાલથી $3 \,m$ અંતરે $3\, cm$ ઊંચાઇની મીણબત્તી મૂકેલી છે,દિવાલથી કેટલા......$cm$ અંતરે અંર્તગોળ અરીસો મૂકવાથી દિવાલ પર $9 \,cm$ ઊંચાઇનું પ્રતિબિંબ મળે?
    View Solution
  • 2
    '$o$' વસ્તુને એક $200\,cm$ વક્રતાત્રિજ્યા ધરાવતા અંતગોળ અરીસાની સામે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ગોઠવવામાં આવે છે. વસ્તુ અરીસા તરફ $2\,cm / s$ ની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે છે. જો પ્રારંભિક વસ્તુ અંતર $100\,cm$ હોય તો, $10$ સેકન્ડના અંતે પ્રતિબિંબનું સ્થાન $...........cm$ એ હશે.
    View Solution
  • 3
    કોઈ સમતલ-બહિર્ગોળ લેન્સ (કેન્દ્રલંબાઈ $f_2$ , વક્રીભવનાંક $\mu_2$ અને વક્રતાત્રિજ્યા $R$) એ કોઈ સમતલ-અંતર્ગોળ લેન્સ (કેન્દ્ર લંબાઈ $f_1$, વક્રીભવનાંક $\mu_1$, અને વક્રતાત્રિજ્યા $R$) માં બરાબર બંધ બેસે છે. તેમની સમતલ સપાટીઓ એક બીજાને સમાંતર રહે છે. તો આ સંયોજનની કેન્દ્રલંબાઈ થશે?
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પ્રકાશનું કિરણ એક કાચના સ્લેબ પર પડે છે. જો શિરોલંબ સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન કરવું હોય તો કાચનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 5
    એક બહિર્ગોળ લેન્સમાં પહેલાં વાદળી રંગના પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ વાદળીના બદલે રાતા રંગના પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે તો તેની કેન્દ્રલંબાઈ ......
    View Solution
  • 6
    એક પડદાથી નિયત(fix) અંતરે વસ્તુ પડેલ છે એક પાતળા લેન્સ ના બે સ્થાન ($10\, cm$ અંતરે) માટે વસ્તુનું પડદા પર પ્રતિબિંબ મળે છે. આ લેન્સના બે સ્થાન માટે મળતા પ્રતિબિંબ $3 : 2$ના પરિમાણમાં મળે છે. તો વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર કેટલા $cm$ હશે?
    View Solution
  • 7
    હવામાં $\lambda_1$ તરંગલંબાઈ અને $\nu_1$ આવૃત્તિ ધરાવતું એક એકવર્ણી તરંગ બીજા માધ્યમમાં પ્રવેશે છે. જો આંતર પૃષ્ઠ પર આપાતકોણ અને વક્રીભવનકોણ અનુક્રમે $45^{\circ}$ અને $30^{\circ}$ છે. તો વક્રીભૂત તરંગની તરંગલંબાઈ $\lambda_2$ અને આવૃત્તિ પર $\nu_2$ હોય, તો
    View Solution
  • 8
    એક તારને $L$ આકારમાં વાળીને $10cm$ વક્રતાત્રિજયા ધરાવતા અંર્તગોળ અરીસાની સામે મૂકેલ છે. શિરોલંબ અને સમક્ષિતિજ ભાગ તારનો સમાન છે.તારનો વળાંક અરીસાના ધ્રુવથી $20cm$ અંતરે હોય,શિરોલંબ અને સમક્ષિતિજ ભાગના પ્રતિબિંબની લંબાઇનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    સમતલીય બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.5$ અને વક્રતા ત્રિજ્યા $30\,cm $ છે. તેની વક્ર સપાટી પર સિલ્વર લગાડવામાં આવે છે. હવે આ લેન્સનો ઉપયોગ કોઈ વસ્તુનું પ્રતિબિંબ રચવા થાય છે. આ લેન્સથી ક્યા......$cm$ અંતરે વસ્તુને મૂકતાં તેટલા જ આકારનું વાસ્તવિક પ્રતિબિંબ મળશે?
    View Solution
  • 10
    દિવાલથી $3 \,m$ અંતરે $3\, cm$ ઊંચાઇની મીણબત્તી મૂકેલી છે,દિવાલથી કેટલા......$cm$ અંતરે અંર્તગોળ અરીસો મૂકવાથી દિવાલ પર $9 \,cm$ ઊંચાઇનું પ્રતિબિંબ મળે?
    View Solution