એક $8\,kg$ દળ ધરાવતા પદાર્થને $2\,kg$ દળ અને $1\,m$ લંબાઈ ધરાવતા એક નિયમિત સળિયા $CD$ ના એક છેડાથી લટકાવેલ છે, સળિયાનો બીજો છેડો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઉર્ધ્વ (શિાોલંબ) દિવાલ સાથે ટકાવેલ છ. તે સળિયાને $A B$ તાર (કેબલ) વડે અવી રીતે ટેકવેલો છે કે જથી તંત્ર સંતુલનમાં રહે. કેબલમાં તણાવ $............\,N$ હશે.(ગુરુત્વીયપ્રવેગ $g=10\,m / s ^2$ )
  • A$240$
  • B$90$
  • C$300$
  • D$30$
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
c
Taking torque about point \(C\)

\(\frac{ T }{2} \times 60=20 \times 50+80 \times 100\)

\(\Rightarrow 3 T =100+800\)

\(\Rightarrow=300\,N\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $5 \hat{i}+3 \hat{j}-7 \hat{k}$ બળ દ્વારા ઉગમબિંદુને ફરતે લાગતુ  ટોર્ક $\tau$ છે.જો આ બળ કે જેનો સ્થાન સદિશ $2 \hat{i}+2 \hat{j}+\hat{k}$ હોય પર લાગે તો ટોર્ક $\tau$ નું મૂલ્ય $........$ હશે.
    View Solution
  • 2
    આકૃતિ અનુક્રમે ${R}$ અને ${r}$ જેટલી ત્રિજયા ધરાવતી બે ધન તકતીઓ દર્શાવે છે. જો બંને માટે પ્રતિ ક્ષેત્રફળ દીઠ દળ સમાન હોય તો ${AB}$ (કે જે તક્તીના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી) અક્ષને અનુલક્ષીને મોટી તકતી $MI$ અને તેના સમતલમાં રહેલ કોઈ વ્યાસને અનુલક્ષીને નાની તકતીની $MI$ નો ગુણોત્તર કેટલો હશે? મોટી તકતીનું દળ $M$ આપેલ છે. ($MI$એ જડત્વની ચાકમાત્રા સૂચવે છે.)
    View Solution
  • 3
    $m$ દળના એક દઢ પદાર્થનું કોઈ એક અક્ષ ફરતે કોણીય વેગમાન તેના રેખીય વેગમાન $(P)$ થી $n$ ગણું છે. આ દઢ પદાર્થની કુલ ગતિઊર્જા કેટલી હશે?
    View Solution
  • 4
    એક ઢોળાવ યુક્ત્ત સમતલ સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. એક નક્કર ગોળો આ ઢોળાવ યુક્ત સમતલ પર સ્થિર સ્થિતિમાંથી સરક્યાં વિના નીચે ગબડ છે ત્યારે તેનો રેખીય પ્રવેગ ........ બરાબર હશે.
    View Solution
  • 5
    આ પ્રશ્ન માં વિધાન $1$ અને વિધાન $2$ છે. આપેલ ચાર વિકલ્પોમાથી બંધબેસતો વિકલ્પ પસંદ કરો.

    વિધાન $1$: જો પોતાની અક્ષને અનુલક્ષીને કોણીય ઝડપ $\omega $ થી ભ્રમણ કરતાં પદાર્થની જડત્વની ચાકમાત્રામાં વધારો થાય તો તેના કોણીય વેગ $L$ માં કોઈ પણ ફેરફાર નહિ થાય પણ જો ટોર્ક લગાવેલ નહિ હોય તો ગતિઉર્જા $K$ વધશે.

    વિધાન $2$: $L = I\omega $, ભ્રમણ ની ગતિઉર્જા $ = \frac{1}{2}\,I\omega ^2$

    View Solution
  • 6
    ત્રણ પાતળા નિયમિત સળિયાને કાર્તેંઝિયન યામાક્ષ પદ્ધતિની ત્રણેય અક્ષ પર મૂકેલા છે તે દરેકનો એક છેડો ઊગમબિંદુ પર રહેલો છે. આ દરેક સળિયાનું દળ $M$ અને લંબાઈ $ L$ છે. આ તંત્રની $z - $ અક્ષ પર જડત્વની ચાકમાત્રા શોધો.
    View Solution
  • 7
    $7, 4$ ane $10\ gm$ ના પદાર્થ ને અનુક્રમે $(1,5,-3), (2,5,7)$ અને $(3,3,-1)\ cm$ પર મૂકેલા છે. તો તંત્ર નું દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થાય?
    View Solution
  • 8
    $30^o $ ના ખૂણા ધરાવતા ઢાળ પરથી નકકર ગોળો ગબડે ત્યારે,તેનો પ્રવેગ
    View Solution
  • 9
    ચાર સળિયાઓને ચોરસના સ્વરૂપે મૂકેલા છે. સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર જડત્વની ચાકમાત્રા ગણો. ( દળ $ M$ અને લંબાઈ $ L$ )
    View Solution
  • 10
    $1.0\; \mathrm{kg} .1 .5 \;\mathrm{kg}$ અને $2.5\; kg$ દળ ધરાવતા ત્રણ કણને એક કટકોણ ત્રિકોણ જેની બાજુની લંબાઈ $4.0\; \mathrm{cm}, 3.0 \;\mathrm{cm}$ અને $5.0\; \mathrm{cm}$ છે તેના શિરોબિંદુ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. તો તંત્રનું દ્રવ્યમાન ક્યાં મળે?
    View Solution