$1.0\; \mathrm{kg} .1 .5 \;\mathrm{kg}$ અને $2.5\; kg$ દળ ધરાવતા ત્રણ કણને એક કટકોણ ત્રિકોણ જેની બાજુની લંબાઈ $4.0\; \mathrm{cm}, 3.0 \;\mathrm{cm}$ અને $5.0\; \mathrm{cm}$ છે તેના શિરોબિંદુ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. તો તંત્રનું દ્રવ્યમાન ક્યાં મળે?
JEE MAIN 2020, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક અર્ધ વર્તુળાકાર વીટીના કેન્દ્રમાંથી પસાર થતી અને વીટીની સપાટીને લંબ અક્ષમાંથી પસારથી જડત્વની ચાકમાત્રા $\frac{1}{x} MR ^2$ છે. જ્યાં $R$ એ ત્રિજ્યા અને $M$ એ અર્ધવર્તુળાકાર રીંગનું દ્રવ્યમાન છે. $x$ નું મૂલ્ય .......... હશે.
એક તક્તી $\vec{\omega}$ કોણીય ઝડપથી ભ્રમણ કરી રહી છે. બ્રમણાક્ષની સાપેક્ષે સ્થાન સદિશ $\vec{r}$ ધરાવતાં બિંદુ પર $\vec{F}$ બળ લગાડવામાં આવે છે. તો આ બળ વડે ઉદભવતાં ટોર્કની સાથે જોડાયેલો પાવર શું થશે ?
એક નિયમિત વર્તુળાકાર ચક્ર પર લાગતું અચળ ટોર્ક $4$ સેકંડ માં તેનાં કોણીય વેગમાનને $A_0$ થી $4 A_0$ માં પરિવર્તીત કરે છે. તો આ ટોર્ક નું મૂલ્ય કેટલું હશે?
દળ $m_c$ અને તેનો બાકીનો અડધો ભાગ ચાંદીનો બનેલો છે. તેનું દળ $ m_s $ છે. જો સળિયાની લંબાઈ $ L $ હોય, તો સળિયાના મધ્યબિંદુમાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને સળિયાની જડત્વ ચાકમાત્રા........
$X$ અને $Z $ અક્ષ તકતીના સમતલમાં પરસ્પર લંબ છે અને $Y$ અક્ષ તકતીના સમતલને લંબ છે. જો પદાર્થની $X$ અને $Y$ અક્ષ પર જડત્વની ચાકમાત્રા અનુક્રમે $ 30\ kg m^2 $ અને $40\ kg m^2$ ત્યારે $Z$ અક્ષ પર જડત્વની ચાકમાત્રા ....... $kgm^2$ થશે .
$\alpha R$ ત્રિજ્યાની મોટી તકતીમાંથી $ R$ ત્રિજ્યાની તકતી એવી રીતે દૂર કરવામાં આવે છે. જેથી તેમની પરીઘ એકબીજાને છેદે નવી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર મોટી તકતીના કેન્દ્રથી $ \alpha R$ છે. $\alpha $ ની કિંમત શું થશે ?
નિયમિત કોણીય પ્રવેગથી ગતિ કરતા ફ્લાયવ્હીલની કોણીય ઝડપ $16$ સેકન્ડમાં $1200\,rpm$ થી બદલાઈને $3120 \,rpm$ થાય છે. $rad / s ^{2}$ માં કોણીય પ્રવેગ કેટલો હશે?