એક આદર્શ દ્વિપરમાણ્વિક વાયુ માટે દબાણ $P$ અને કદ $V$ સાથે થતો ફેરફાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરવલયકાર છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુની વિશિષ્ટ મોલર ઉષ્મા ક્ષમતા કેટલી છે?
  • A$\frac{9 R}{5}$
  • B$\frac{17 R}{6}$
  • C$\frac{3 R}{4}$
  • D$\frac{8 R}{5}$
Medium
Download our app for free and get startedPlay store
b
(b)

\(P=a V^{-2} \quad \text { So, } P V^2=\text { constant then } N=2\)

\(C=\frac{R}{\gamma-1}-\frac{R}{1-N} \quad \because \gamma=1.4\)

\(C=\frac{17 R}{6}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $300 K$ તાપમાને રહેલ પાત્રમાં એક મોલ ઓક્સિજન અને બે મોલ નાઇટ્રોજન વાયુ ભરેલ છે.${O_2}$ની સરેરાશ ચાકગતિઉર્જા અને ${N_2}$ ની સરેરાશ ચાકગતિઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 2
    $300 \,K$ તાપમાને ઓક્સિજનની $rms$ અને સરેરાશ વેગનો ગુણોતર શોધો.ઓક્સિજનનો અણુભાર $32 \,g / mol$ છે. $(\left. R =8.3 \,J K ^{-1} mol ^{-1}\right)$
    View Solution
  • 3
    ત્રણ દબાણ $P_1, P_2$ અને $P_3$ એ નીચે દર્શાવેલ આલેખ એક આદર્શ વાયુનો $T-V$ વક્ર (જ્યાં $T$ એ તાપમાન અને $V$ એ કદ છે) ચાર્લ્સના નિયમ જેને ત્રૂટક રેખાથી દર્શાવેલ છે, તેની સાથે સરખાવેલ છે. તો સાચો સંબંધ. . . . . . છે.
    View Solution
  • 4
    વિધાન $- 1$ : જ્યારે આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન બદલાતું નથી. પરંતુ વાસ્તવિક વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન ઘટે.

    વિધાન $- 2$ : આદર્શ વાયુની આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા જેટલી હોય. વાસ્તવિક વાયુ ની આંતરિક ઉર્જા ગતિઉર્જા અને સ્થિતિઉર્જા બંનેના સરવાળા જેટલી હોય.

    View Solution
  • 5
    આપેલ તાપમાને $m$ દળના વાયુના પરમાણુની $rms$ વેગ ............ના સમપ્રમાણમાં છે.
    View Solution
  • 6
    નીચે બે કથનો આપેલા છે.

    કથન ($I$) : વાયુના આણુઓનો સરેરશા મુક્ત પથ અણુના વ્યાસના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

    કથન ($II$) : વાયુના અણુઓની સરેરાશ ગતિ ઉર્જા નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે.

    ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરે :

    View Solution
  • 7
    $HCl$નો અણુ પાસે ચાકગતિ ,રેખીય ગતિ અને કંપન ગતિ કરી શકે છે.$HCl$ અણુની વાયુ અવસ્થામાં $rms$ ઝડપ $\bar v $ , દળ $\,m$ અને બોલ્ટ્ઝમેન અચળાંક $k_B$ હોય તો તેનું તાપમાન કેટલું થશે?
    View Solution
  • 8
    મુક્તતા અંશો માટે ક્યું વિદ્યાન સાયું છે ?

    $(A)$ $n$ મુક્તતાનાં અંશો ધરાવતા એક અણુ પાસે $n ^2$ જેટલા ઊર્જા સંગ્રહ કરવાના જુદા-જુદા રસ્તાઓ હશે.

    $(B)$ દરેક મુક્તતા અંશ એ પ્રતિ મોલ સરેરાશ ઊર્જાના $\frac{1}{2}RT$ સાથે સંકળાયેલા હશે.

    $(C)$ એક પરમાણ્વીય વાયુ અણુ પાસે એક ભ્રમણ ગતિકીય મુક્તતા અંશ જ્યારે દ્વિપરમાણ્વીય પાસે બે ભ્રમણાગતિકીય મુક્તતા અંશો હશે.

    $(D)$ $CH _4$ પાસે કુલ $6$ મુક્તતા અંશો હશે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 9
    $20°C$ તાપમાને વાયુનું કદ $200\, ml$ છે.અચળ દબાણે તાપમાન $-20°C$ કરવામાં આવે,તો નવું કદ ....... $ml$ થાય?
    View Solution
  • 10
    એક મોલ પાણીની ઉષ્મીય ક્ષમતા કેટલી ? $R$ એ અચળાંક છે.
    View Solution