$HCl$નો અણુ પાસે ચાકગતિ ,રેખીય ગતિ અને કંપન ગતિ કરી શકે છે.$HCl$ અણુની વાયુ અવસ્થામાં $rms$ ઝડપ $\bar v $ , દળ $\,m$ અને બોલ્ટ્ઝમેન અચળાંક $k_B$ હોય તો તેનું તાપમાન કેટલું થશે?
JEE MAIN 2019, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $300\, K$ તાપમાને એક મોલ વાયુની ગતિ ઊર્જા $E$ છે, તો $400 \,K$ તાપમાને ગતિઊર્જા $E'$ છે તો $E'/E $= ?
    View Solution
  • 2
    એક પરમાણ્વિક વાયુના અણુની ગતિઊર્જા $\frac{3}{2}PV$ હોય,તો દ્વિપરમાણ્વિક વાયુના અણુની ગતિઊર્જા
    View Solution
  • 3
    વાયુ ભરેલા પાત્રને સમક્ષિતિજ દિશામાં પ્રવેગિત ગતિ કરાવતાં પાત્ર પર દબાણ
    View Solution
  • 4
    વાયુની વિશિષ્ટ ઉષ્માનો તફાવત $4150\, J/kg \,K$  અને ગુણોત્તર $1.4$ હોય,તો અચળ કદે વિશિષ્ટ ઉષ્મા ...... $J/kg - K$
    View Solution
  • 5
    ઉષ્મીય રીતે અલગ પાડેલ એક પાત્ર $M$ પરમાણુભાર અને $\gamma$  જેટલો વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર ધરાવતો આદર્શ વાયુ ધરાવે છે. તે $v$ ઝડપથી ગતિ કરી રહ્યો છે અને અચાનક તેને રોકવા આવે છે. આસપાસ ઉષ્માનો કોઇ વ્યય થતો નથી એમ ધારતા તેના તાપમાનમાં થતો વધારો કેટલો હશે?
    View Solution
  • 6
    પાત્ર $A$ અને $B$ માં $H_2$ અને $O_2$ સમાન તાપમાને ભરેલો છે.પાત્ર $B$ નું કદ $A$ કરતાં બમણું છે. ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 7
    વિધાન : વાયુ માટે સરેરાશ મુક્તપથ ઘનતાના વ્યસ્ત પ્રમાણમા હોય છે

    કારણ : વાયુ માટે સરેરાશ મુક્તપથ દબાણના વ્યસ્ત પ્રમાણમા હોય છે

    View Solution
  • 8
    કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે, દ્વિપરમાણ્વિક વાયુનો દબાણ એ સંબંધ $P=a V^2$ મુજબ બદલાય છે. જ્યાં $a$ એ અચલ છે. તો આ પ્રક્રિયા માટે વાયુની મોલર ઉષ્માધારિતા શું હશે?
    View Solution
  • 9
    કોઈ પ્રક્રિયામાં આદર્શ વાયુનું દબાણ એ કદ સાથે $P\,\, = \,\,\,\frac{a}{{\left\{ {1 + {{\left( {\frac{V}{b}} \right)}^2}} \right\}}}$ ના સંબંધથી બદલાય છે. જ્યાં $a$ અને $b$ અચળાંક છે. જ્યારે વાયુના $1$ મોલનું કદ $V = b$, હોય, ત્યારે વાયુનું તાપમાન શું થશે?
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I :$  દ્વિ પરમાણ્વિક અણુ માટે આપેલ તાપમાને, ભ્રમણીય ઊર્જા મેકસવેલ વિતરણને અનુસરે છે. 

    વિધાન $II :$ દ્વિપરમાણ્વિક અણુ માટે આપેલ તાપમાને, ભ્રમણીય ઊર્જા દરેક અણુની સ્થાનાંતરીય ગતિ ઊર્જા બરાબર હોય છે.

    ઉપરોક્ત આપેલ વિધાન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution