વિધાન $- 1$ : જ્યારે આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન બદલાતું નથી. પરંતુ વાસ્તવિક વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન ઘટે.

વિધાન $- 2$ : આદર્શ વાયુની આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા જેટલી હોય. વાસ્તવિક વાયુ ની આંતરિક ઉર્જા ગતિઉર્જા અને સ્થિતિઉર્જા બંનેના સરવાળા જેટલી હોય.

JEE MAIN 2013, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે કઇ પરીસ્થિતિમાં વર્તે  છે.
    View Solution
  • 2
    વાયુ પાત્રની દિવાલ પર દબાણ લગાવે છે,કારણ કે
    View Solution
  • 3
    $PV = RT$ સંબંધ કઈ સ્થિતિએ વાસ્તવિક વાયુ માટે છે?
    View Solution
  • 4
    દ્વિપરમાણ્યિ વાયુ માટે મુકતાતાના અંશો કેટલા હોય?
    View Solution
  • 5
    પાત્રમાં ગેસના $n$ અણુ છે,હવે અણુ $2n$ કરતાં દબાણ કેટલુ થાય?
    View Solution
  • 6
    વાયુની વિશિષ્ટ ઉષ્માનો તફાવત $4150\, J/kg \,K$  અને ગુણોત્તર $1.4$ હોય,તો અચળ કદે વિશિષ્ટ ઉષ્મા ...... $J/kg - K$
    View Solution
  • 7
    એક વાયુપાત્રમાં રાખેલ વાયુના અણુનો $v_{rms}$ = $400$ $ms^{-1}$ છે. જો અચળ તાપમાને અડધો વાયુ આ પાત્રમાંથી લીકેજ થાય તો બાકીના વાયુના અણુઓ $v_{rms}$ = …… $ms^{-1}$
    View Solution
  • 8
    નીચે પૈકી કયો આલેખ આદર્શ વાયુ જેવુ વલણ ધરાવે છે.
    View Solution
  • 9
    જો $300\, K$ એ $H_2$ પરમાણુઓની સંખ્યા એ $O_2$ પરમાણુઓની સંખ્યા કરતાં બમણી છે. તો $H_2$ અને $O_2$ ની કુલ ગતિ ઊર્જાનો ગુણોત્તર શું થશે?
    View Solution
  • 10
    $27^{\circ}\, C$ તાપમાને અને $1.01 \times 10^{5} \,Pa$ દબાણે રહેલા ઑકિસજન અણુ માટે સરેરાશ મુક્ત પથ $(\lambda)$ ગણો. આણ્વીય વ્યાસ $0.3\,nm$ અને વાયુ આદર્શ છે તેમ ધારો.$\left( k =1.38 \times 10^{-23}\, \,J\,K ^{-1}\right)$ ($nm$ માં)
    View Solution