એક આદર્શ વાયુ માટે અણુના મુક્તતાના અંશો $5\,$ છે. તો તેના માટે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા $(C_p)$ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા $(C_v)$ નો ગુણોત્તર કેટલો મળે?
JEE MAIN 2017, Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$T$ તાપમાને અને $P$ દબાણે $32$ ગ્રામ $O _2$ એક પાત્રમાં ભરવામાં આવ્યો છે. એેવા જ પાત્રમાં $2T$ તાપમાને $4$ ગ્રામ $H _2$ ભરવામાં આવે તો દબાણ કેટલું હશે.
$T$ તાપમાને એક વાયુમિશ્રણ એ $3$ મોલ ઑકિસજન અને $5$ મોલ આર્ગન ધરાવે છે. સ્થાનાંતરીય અને ભ્રમણીય મોડને ધ્યાનમાં લેતા આ તંત્રની કુલ આંતરિક ઊર્જા કેટલી થશે?
એક ફલાસ્કમાં $2:1$ ના દળ ગુણોત્તરમાં $27^{\circ}\,C$ તાપમાને હાઈડ્રોજન અને ઓકિસજન વાયુ રહેલા છે. હાઈડ્રોજન અને ઓક્સિજનની પ્રતિ અણુ સરેરાશ ગતિઉર્જાનો ગુણોત્તર $..........$ છે.
સમાન કદના ત્રણ જુદા જુદા પાત્રમાં ત્રણ અલગ-અલગ વાયુઓ ભરવામાં આવે છે. વાયુઓના પરમાણુઓના દળ ${m_1},\,{m_2}$ અને ${m_3}$ અને તેમને અનુરૂપ અણુઓની સંખ્યા ${N_1},{N_2}$ અને ${N_3}$ છે. પાત્રમાં વાયુઓનું દબાણ અનુક્રમે ${P_1},\,{P_2}$ અને ${P_3}$ છે. જો બધા વાયુઓને એક પાત્રમાં મિશ્રિત કરવામાં આવે તો મિશ્રણનું દબાણ શું થાય?
હિલિયમના $8$ મોલ ધરાવતા એક પરપોટાને પાણીમાં અમુક ઉંડાઈએ ડુબાડવામાં આવતાં પાણીના તાપમાનમાં $30 °C$ નો વધારો થાય છે. હિલિયમના પરપોટાના વિસ્તરણ દરમિયાન ..... $J$ ઉષ્મા ઉમેરાઈ હશે ?