એક આદર્શ વાયુ પર અચળ તાપમાને $\Delta P$ જેટલું નાનું દબાણ લગાવતા તેના કદમાં થતાં ફેરફારનું મૂલ્ય જ્યારે અચળ દબાણે $\Delta T$ જેટલો તાપમાનનો ઘટાડો કરવાથી કદમાં થતાં ફેરફારના મૂલ્ય જેટલું છે. વાયુનું શરૂઆતનું તાપમાન અને દબાણ $300\, K$ અને $2\;atm$ છે. જો $|\Delta T|=C|\Delta P|$ હોય તો $C$ નું મૂલ્ય $(K / a t m)$ માં કેટલું હશે?
  • A$150$
  • B$176$
  • C$145$
  • D$135$
JEE MAIN 2020, Diffcult
Download our app for free and get startedPlay store
a
\(PV = nRT\)

\(P \Delta V + V \Delta P =0 \quad(\) for constant temp. \()\)

\(P \Delta V = n R \Delta T \quad(\) for constant pressure)

\(\Delta T =\frac{ P \Delta V }{ nR }\)

\(\Delta P =-\frac{ P \Delta V }{ V } \quad(\Delta V\) is same in both cases \()\)

\(\frac{\Delta T }{\Delta P }=\frac{ P \Delta V }{ nR } \frac{ V }{- P \Delta V }=\frac{- V }{ nR }=-\frac{ T }{ P }\)

\(( PV = nRT )\)

\(\left(\frac{ V }{ nR }=\frac{ T }{ P }\right) \quad\left|\frac{\Delta T }{\Delta P }\right|=\left|\frac{-300}{2}\right|=150\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $27^{\circ} C$ તાપમાને રહેલો $14$ ગ્રામ $CO$ સાથે $47^{\circ} C$ તાપમાન ધરાવતાં $16$ ગ્રામ $O _2$ નું મીશ્રણ કરવામાં આવે છે. કંપનગતિને અવગણતાં, આ મીશ્રણનું તાપમાન .......... $^{\circ} C$ થશે.
    View Solution
  • 2
    એક મોલ એક પરમાણ્વીક વાયુ અને એક મોલ દ્રી-પરમાણ્વીક વાયુ (દૃઢ)નું ઓરડાના તાપમાન $\left(27^{\circ} \mathrm{C}\right)$ મિશ્રણ ધ્યાનમાં લો. અચળ કરે અનુક્રમે વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર. . . . . .થશે.
    View Solution
  • 3
    $(1)$ જ્યારે તાપમાન ઘટાડતા વાયુ અણુની સરેરાશ ગતિઊર્જા ઘટે છે.

    $(2)$ દબાણ વધારતા વાયુ આણુની સરેરાશ ગતિઊર્જા વધે છે.

    $(3)$ કદ વધારતા વાયુ અણુની સરેરાશ ગતિઊર્જા ઘટે છે.

    $(4)$ તાપમાન વધારતા વાયુનું દબાણ વધે છે.

    $(5)$ તાપમાન વધારતા વાયુનું કદ ઘટે છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :

    View Solution
  • 4
    ઉષ્મીય રીતે અલગ પાડેલ એક પાત્ર $M$ પરમાણુભાર અને $\gamma$  જેટલો વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર ધરાવતો આદર્શ વાયુ ધરાવે છે. તે $v$ ઝડપથી ગતિ કરી રહ્યો છે અને અચાનક તેને રોકવા આવે છે. આસપાસ ઉષ્માનો કોઇ વ્યય થતો નથી એમ ધારતા તેના તાપમાનમાં થતો વધારો કેટલો હશે?
    View Solution
  • 5
    પાત્રની દિવાલ પર વાયુ દબાણ લગાડે છે કારણ કે પરમાણુઓ .......
    View Solution
  • 6
    હાઇડ્રોજન અને ઓક્સિજનના મિશ્રણનું કદ $500\, {cm}^{3}$, તાપમાન $300\, {K}$, દબાણ $400\, {kPa}$ અને દળ $0.76\, {g}$ છે. ઓક્સિજન અને હાઇડ્રોજનના દળનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 7
    $27^{\circ}$ તાપમાને રહેલા $3$ મોલ આદર્શ વાયુને $227^{\circ}\,C$ તાપમાને રહેલા $2$ મોલ આદર્શ વાયુ સાથે મિશ્રણ કરવામાં આવે છે. આ મિશ્રણનું સંતુલિત તાપમાન (${}^o C$) જાણાવો. કોઈ ઊર્જા વ્યય તથો નથી તેમ ધારી લો.
    View Solution
  • 8
    પાત્ર $A$ માં દબાણ $P,$ કદ $V$ અને તાપમાન $T$ એ વાયુ ભરેલ છે.અને પાત્ર $B$ માં દબાણ $2 P,$ કદ $V/4$ અને તાપમાન  $2T$ એ વાયુ ભરેલ છે.બંને પાત્રમાં અણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    તળાવમાં $h$ ઊંડાઇ પરથી ${V_0}$ કદનો પરપોટો મુકત કરવામાં આવે છે.વાતાવરણનું દબાણ $ P$ છે,તાપમાન અચળ ધારતાં પરપોટો સપાટી પર આવે ત્યારે નવું કદ ( પાણીની ઘનતા છે.)
    View Solution
  • 10
    બે સમાનગોળામા $NTP$ એ વાયુ ભરેલ છે. એક ગોળાને બરફમાં અને બીજાગોળાને ગરમપાણીમાં રાખવામાં આવે તો દબાણ $1.5$ ગણુ થાય છે.તો ગરમ પાણીનું તાપમાન ....... $^oC$ હશે?
    View Solution