એક આદર્શ વાયુના નમૂના પર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $ABCA$ ચક્રિય પ્રક્રિયા કરાવવામાં આવે છે. તે $AB$ ભાગ દરમ્યાન $40 \,J$ ઉષ્માનું શોષણ કરે છે, $BC$ ભાગ દરમ્યાન ઉષ્માનું શોષણ કરતી નથી, અને $CA$ ભાગ દરમ્યાન $60 \,J$ ઉષ્મા પાછી ફેંકે છે. જો $BC$ ભાગ દરમ્યાન વાયુ પર $50 \,J$ કાર્ય થાય છે. વાયુની $A$ સ્થાન આગળ આતંરિક ઊર્જા $1560 \,J$ છે. $CA$ ભાગ દરમ્યાન વાયુ દ્વારા થતું કાર્ય....... $J$ થશે.
  • A$20$
  • B$30$
  • C$-30$
  • D$-60$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
b
\(\Delta Q_{\text {cycle }}=40-60=\Delta W\)

\(\Rightarrow \Delta W =-20 J = W _{ BC }+ W _{ CA }\)

\(\Rightarrow W _{ CA }=-20 J - W _{ BC }\)

\(=-20-(-50)\)

\(=30\,J\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આદર્શ વાયુના સમોષ્મી વિસ્તરણ દરમિયાન દબાણમાં આંશિક ફેરફાર
    View Solution
  • 2
    એક મોલ આદર્શ વાયુ $300\; K$ જેટલા અચળ તાપમાને પ્રારંભીક કદ $10$ લીટર થી અંતીમ કદ $20 $ લીટર સુધી પ્રસરણ પામે તો વાયુને પ્રસરવા કરવુ પડતુ કાર્ય ...... $J$ ? $(R = 8.31; J/mole-K)$
    View Solution
  • 3
    $5 \,liter$ અને $0.8\, pa$ દબાણ ધરાવતા પાત્રને $3\, liter$ કદ ધરાવતા પાત્ર સાથે જોડતાં પરિણામી દબાણ  ...... $pa$ થાય. (તાપમાન અચળ ધારો.)
    View Solution
  • 4
    આદર્શ વાયુ માટે આપેલ તાપમાન $T$ માટે $\gamma  = \frac{{{C_p}}}{{{C_v}}} = 1.5$ છે.જો વાયુને પોતાના કદથી ચોથા ભાગના કદમાં સ્મોષ્મિ રીતે સંકોચવામાં આવે તો અંતિમ તાપમાન ...... $T$ થાય.
    View Solution
  • 5
    વિધાન : સમતાપી પ્રક્રિયામાં તંત્રને આપેલી બધી જ ઉષ્માનું આંતરિક ઉર્જામાં રૂપાંતર થાય.

    કારણ : થર્મોડાયનેમિકના પ્રથમ નિયમ અનુસાર :  $\Delta Q = \Delta U + p\Delta V$

    View Solution
  • 6
    ગેસ અચળ દબાણ $10^{3} Nm^{2}$ એ $0.25m^{3}$ જેટલો વિસ્તરણ પામે છે તો થતું કાર્ય....?
    View Solution
  • 7
    વાયુનો નમૂનો $V_1$ કદથી $V_2$ કદમાં વિસ્તરે છે. વાયુ દ્વારા થતું કાર્ય મહતમ હોય જ્યારે વિસ્તરણ .......... હોય.
    View Solution
  • 8
    નીચે આપેલી ચક્રીય પ્રક્રિયામાં કેટલી ઉષ્માનું ($\pi J$ માં) શોષણ થશે?
    View Solution
  • 9
    બે વાયુઓ તાપીય સંતુલનમાં હોવાનું કહેવાય છે જ્યારે તેઓ સમાન ધરાવે છે.
    View Solution
  • 10
    રેફીજરેટરના બહારના ભાગનું અને અંદરના ભાગનું તાપમાન અનુક્રમે $273 \,K$ અને $300 \,K$ છે. ધારો કે રેફ્રીજેરટરનું યક્ર પ્રતિવર્તી છે, થયેલ કાર્યની દરેક જૂલ માટે, પરિસરમાં આપવામાં આવતી ઉષ્મા લગભગ ......... $J$ હશે.
    View Solution