એક અવાહક દિવાલવાળા વાયુપાત્રમાં બે ચેમ્બર બનાવવામાં સાવી છે. બંને ચેમ્બરને એક અવાહક દિવાલથી અલગ પાડવામાં આવે છે. પ્રથમ ચેમ્બરનું ક્ $V _{1}$ છે અને તેમાં $P _{1}$ દબાણવાળો અને $T _{1}$ તાપમાનવાળો આદર્શવાયુ ભરેલો છે. બીજી ચેમ્બરનું કદ $V _{2}$ છે અને તેમાં $P _{2}$ દબાણવાળો અને $T _{2}$ તાપમાનવાળો આદર્શવાયુ ભરેલો છે. જો વાયુ પર કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યા સિવાય, વચ્ચેની દીવાલ દૂર કરવામાં આવે, તો તંત્ર સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારનું તાપમાન કેટલું થાય?
  • A$\frac{{{T_1}{T_2}\left( {{P_1}{V_1} + {P_2}{V_2}} \right)}}{{{P_1}{V_1}{T_1} + {P_2}{V_2}{T_2}}}$
  • B$\;\frac{{{T_1}{T_2}\left( {{P_1}{V_1} + {P_2}{V_2}} \right)}}{{{P_1}{V_1}{T_2} + {P_2}{V_2}{T_1}}}$
  • C$\;\frac{{\left( {{P_1}{V_1}{T_1} + {P_2}{V_2}{T_2}} \right)}}{{{P_1}{V_1} + {P_2}{V_2}}}$
  • D$\;\frac{{\left( {{P_1}{V_{1{T_2}}} + {P_2}{V_2}{T_1}} \right)}}{{{P_1}{V_1} + {P_2}{V_2}}}$
AIEEE 2008, Medium
Download our app for free and get startedPlay store
b
Here \(Q=0\) and \(W=0 .\) Therefore from first law of thermodynamics \(\Delta U=Q+W=0\)

\(\therefore\) Internal energy of the system with partition \(=\) Internal energy of the system without partition.

\(n_{1} C_{v} T_{1}+n_{2} C_{v} T_{2}=\left(n_{1}+n_{2}\right) C_{v} T\)

\(\therefore T=\frac{n_{1} T_{1}+n_{2} T_{2}}{n_{1}+n_{2}}\)

But \(n_{1}=\frac{P_{1} V_{1}}{R T_{1}}\) and \(n_{2}=\frac{P_{2} V_{2}}{R T_{2}}\)

\(\therefore T=\frac{\frac{P_{1} V_{1}}{R T_{1}} \times T_{1}+\frac{P_{2} V_{2}}{R T_{2}} \times T_{2}}{\frac{P_{1} V_{1}}{R T_{1}}+\frac{P_{2} V_{2}}{R T_{2}}}=\frac{T_{1} T_{2}\left(P_{1} V_{1}+P_{2} V_{2}\right)}{P_{1} V_{1} T_{2}+P_{2} V_{2} T_{1}}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આદર્શ વાયુની $rms$ વેગ એ અચળ દબાણે ઘનતા સાથે કેવી રીતે બદલાય છે?
    View Solution
  • 2
    જો પાત્રને $H_2$ અને $O_2$ ના મિશ્રણથી ભરવામાં આવે ત્યારે .....
    View Solution
  • 3
    સમક્ષિતિજ દિશામાં નિયમિત ગતિ કરતા બંધ પાત્રમાં આદર્શવાયુ ભરવામાં આવ્યો છે. ગુરત્વાકર્ષણને અવગણતાં તેની અંદરનું દબાણ કેટલું થશે.
    View Solution
  • 4
    $327°C$ તાપમાને રહેલા વાયુને અચળ દબાણે ...... $^oC$ તાપમાન કરવાથી $rms$ ઝડપ અડધી થાય.
    View Solution
  • 5
    $4.0 \times 10^{-3} \,{m}^{3}$ કદ ધરાવતા નળાકાર પાત્રમાં એક મોલ હાઇડ્રોજન અને બે મોલ કાર્બન ડાયોક્સાઈડ વાયુ ભરેલો છે. મિશ્રણનું તાપમાન $400 \,{K}$ હોય તો મિશ્રણનું દબાણ કેટલું હશે?

    [વાયુ અચળાંક $8.3\, {J} {mol}^{-1} {K}^{-1}$ લો]

    View Solution
  • 6
    $m_{A}\,<\,m_{B}\,<\,m_{C}$ દળ ધરાવતા $A, B$ અને $C$ પ્રકારના વાયુના અણુંઓનું મિશ્રણ હોય તો સામાન્ય તાપમાને અને દબાણે તેમની $r.m.s.$ ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 7
    સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો. 

    સૂચિ $I$ સૂચિ $II$
    $(A)$ મુક્તતાના $3$ રેખીય અંશ $(I)$ એક પરમાણ્વીય વાયુઓ
    $(B)$ મુક્તતાના $3$ રેખીય, $2$ ચક્રીય અંશ $(II)$ બહુ પરમાણ્વીય વાયુઓ
    $(C)$ મુક્તતાના $3$ રેખીય, $2$ ચક્રીય અને $1$ કંપન અંશ $(III)$ દઢ દ્વિ-પરમાણ્વીય વાયુઓ
    $(D)$ મુક્તતાના $3$ રેખીય, $3$ ચક્રીય અને એક થી વધારે કંપન અંશ $(IV)$ દઢ ન હોય તેવા દ્વિ-પરમાણ્વીય વાયુઓ

    નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો

    View Solution
  • 8
    એક આદર્શ વાયુ અલ્પ સ્થાયી $( quasi$ $static )$ પ્રત્યાવર્તી પ્રક્રિયામાંથી પસાર થાય છે.જેમાં તેનો મોલાર વિશિષ્ટ ઉષ્મા $C$ અચળ રહે છે.જો આ પ્રક્રિયા દરમિયાન દબાણ $P$ અને કદ $ V$ વચ્ચેનો સબંધ $PV^n$ = અચળ વડે આપવામાં આવે,તો $‘n’$ માટે ( અહીં $C_P$ અને $C_V$ ક્રમશ: અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા છે.)
    View Solution
  • 9
    એક અવાહક પાત્રમાં $(Container)$ દ્વિ-પરમાણ્વિય વાયુ છે. તેનું મોલર દળ $M$ છે. આ પાત્ર છે $v$ વેગથી ગતિ કરે છે. જો આ પાત્ર અચાનક ઊભું રહી જાય છે, તો તેના તાપમાનમાં કેટલો ફેરફાર થશે?
    View Solution
  • 10
    $1$ બાર દબાણ ધરાવતા આદર્શ વાયુનું કદ $30 \,m ^{3}$ થી $10\, m ^{3}$ કરતા તેનું તાપમાન $320\, K$ થી $280\, K$ ઘટે છે, તો તેનું અંતિમ દબાણ (બાર માં) કેટલું હશે?
    View Solution