એક ધરિભ્રમણ કરતાં ચક્ર પર $31.4\, Nm$ નું અચળ ટોર્ક લગાવવામાં આવે છે. જો ચક્રનો કોણીય પ્રવેગ $4 \pi\, rad/sec^2$ હોય તો જડત્વની ચાકમાત્રા ....... $kg-m^2$ થશે.
  • A$5.8$
  • B$4.5$
  • C$5.6$
  • D$2.5$
AIIMS 2001, Easy
Download our app for free and get startedPlay store
d
Torque \(= I\alpha \)

[\(I\) is moment of inertia and \(\alpha \) is angular acceleration]

\(31.4 = I \times 4\pi \)

\(I = \frac{{31.4}}{{4\pi }} = 2.50\,\,kg - {m^2}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $10\ kg $ દળ અને $ 50\ m $ ની ચક્રાવર્તનની ત્રિજ્યા ધરાવતી તકતી પર $10^5\ [N - m]$ નું બળ યુગ્મ લગાડવામાં આવે છે. કોણીય પ્રવેગની કિંમત $rad/sec^2$ માં કેટલી થશે ?
    View Solution
  • 2
    ઘન તકતીનો વ્યાસ $ 0.5\ m $ અને તેનું દળ $16\ kg$ છે $8 $ સેકન્ડમાં કોણીય વેગ શૂન્યથી $120$ ભ્રમણ/ મિનિટ વધારવા માટે કેટલું ટોર્ક આપવું જોઈએ ?
    View Solution
  • 3
    સમાન દળ ' $M$ અને ' $2 R$ ' જેટલી ત્રિજ્યા ધરાવતા ચાર વસ્તુઆની ઝડત્વની ચાકમાત્રા $(M.I.)$ નીચે મુજબ છે

    $I _{1}=$ તેના વ્યાસને અનુલક્ષીને ધન ગોળાની $M.I.$

    $I _{2}=$ તેની અક્ષને અનુલક્ષીને ધન નળાકારની $M.I.$

    $I _{3}=$ તેના વ્યાસને અનુલક્ષીને ધન તક્તિની $M.I.$

    $I _{4}=$ તેના વ્યાસને અનુલક્ષીને પાતળી વર્તુળાકાર રીંગની $M.I.$

    જો $2\left( I _{2}+ I _{3}\right)+ I _{4}=x \cdot I _{1}$ હોય તો $x$ નું મૂલ્ય ........થશે.

    View Solution
  • 4
    $20 \,Nms$ નો કોણીય આઘાત $2\, kg$ દળ અને $20 \,cm$ ત્રિજ્યા ધરાવતા પોલા નળાકાર પર લગાડવામાં આાવે છે. તેની કોણીય ઝડપમાં થતો ફેરફાર .......... $rad / s$ થાય.
    View Solution
  • 5
    એક ઘન સમાન શંકુના શિરોબિંદુથી દ્રવ્યમાન કેન્દ્રથી અંતર $z_0$ છે.જો તેના આધારની ત્રિજયા $R$ અને ઊંચાઇ $h$ હોય,તો $z_0$ _________ બરાબર થશે.
    View Solution
  • 6
    $M$ દળના ગોળાને દળરહિત $l$ લંબાઈના સળિયા સાથે જોડીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $\omega$ જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે. બિંદુ $A$ ને અનુલક્ષીને $M$ નું કોણીય વેગમાન $L _{ A }$કે જે ધન $z$ અક્ષની દિશામાં છે. બિંદુ $B$ ને અનુલક્ષીને $M$ નું કોણીય વેગમાન $L _{ B }$ હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું પડે?
    View Solution
  • 7
    $m_1 = fM$ અને $m_2 = (1 -f)\,M\,(f < 1 )$ દળના બે સૂક્ષ્મદળો બાહ્ય અવકાશમાં (બીજી કોઈ વસ્તુની ગુરુત્વઅસરથી દૂર) એકબીજાથી $R$ અંતરે છે. તે બંને તેમના દ્રવ્યમાન કેન્દ્ર ને અનુલક્ષીને વર્તુળાકાર કક્ષા માં  $m_1$ એ $\omega _1$ અને $m_2$ એ $\omega _2$ કોણીય વેગથી ગતિ કરે છે.તો આ કિસ્સામાં કોણીય વેગ .....
    View Solution
  • 8
    એક પાતળા સળિયાને તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ તેવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્ર $2400 \mathrm{~g} \mathrm{~cm}^2$ છે. સળિયાની લંબાઈ લગભગ. . . . . થશે. સળિયાનું દળ $400 \mathrm{~g}$ છે.
    View Solution
  • 9
    $M$ દળના અને $l$ લંબાઈના એક સ્લેન્ડર એકસમાન સળીયાને એક છેડાથી ધરીમાં એ રીતે જોડેલ છે કે જેથી તે ઊર્ધ્વતલમાં ભ્રમણ કરી શકે (આકૃતિ જુઓ). ધરી પર અવગણ્ય ધર્ષણ છે. મુક્ત છેડાને ઊર્ધ્વ દિશામાં ધરીની ઉપરની તરફ રાખેલ છે અને ત્યારબાદ તેને મુક્ત કરવામાં આવે છે. સળિયાનો કોણીય પ્રવેગ જ્યારે તે ઊર્ધ્વ સાથે $\theta$ ખુણો બનાવે ત્યારે કેટલો હશે?
    View Solution
  • 10
    બે સમાન ધન ગોળાઆ કે દરેકનું વજન $2\,kg$ અને ત્રિજ્યા $10\,cm$ છે તેને હળવા સળિયાના છેડા પર લગાડવામાં આવે છે. ગોળાના કેન્દ્રો વચ્યેનું અંતર $40\,cm$ છે. સળીયાની અક્ષને લંબરૂપે તેના મધ્ય બિંદ્દુને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા $........\times 10^{-3}\,kg - m ^2$ છે.
    View Solution