એક દ્રાવક માટે મોલલ અવનયન આચળાંક $4.0\, K\, Kg\, mol^{-1}$ છે. $K_2SO_4$ ના $0.03\, mol\, kg^{-1}$ દ્રાવણ માટે દ્રાવકના ઠારબિંદુમાં થતો ઘટાડો .............. $\mathrm{K}$ જણાવો. 

(વિધુતવિભાજ્યનુ સંપૂર્ણ વિયોજન ધારો)

  • A$0.12$
  • B$0.36$
  • C$0.18$
  • D$0.24$
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
b
\({K_f}\, = \,4\,K\,Kg\,mo{l^{ - 1}}\)

\(i\, = \,3\)

Molality   \(=\,0.03\)

\(\Delta {T_f}\, = \,i{K_f}m\)

\( = \,3(4)\,(0.03)\)

\(\Delta {T_f}\, = \,0.36\,K\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પીવાના પાણીનાં નમૂનામાં $CHCl_3$ ક્લોરોફોર્મથી ઘણું પ્રદૂષિત થાય છે જે કેન્સર પ્રેરક બને છે. આ પ્રદૂષણનું સ્તર $15\,ppm$  (વજનથી )હોય તો પાણીનાં નમૂનામાં ક્લોરોફોર્મની મોલારીટીની ગણતરી કરો.
    View Solution
  • 2
    એક મોલલ વિદ્યુત વિભાજ્ય $A _{2} B _{3}$ નું જલીય દ્રાવણ $60\%$ આયનીકરણ પામેલ છે. તો $1\,atm$ પર, આ દ્રાવણનું ઉત્કલન બિંદુ .......... $K$ છે. (નજીકના પૂર્ણાકમાં રાઉન્ડ ઑફ)

    [આપેલ $K_b (H_2O) = 0.52\, K\, kg\, mol^{-1}]$

    View Solution
  • 3
    એક પદાર્થના (વિધુતઅવિભાજ્ય) બે દ્રાવણોને નીચે મુજબ મિશ્ર કરવામાં આવ્યા છે. તો અંતિમ મિશ્રણની મોલારિટી ........ $M$ થશે.

    $480\, mL\,1.5\, M$ પ્રથમ દ્રાવણ $+\, 520\, mL\,1.2\, M$ બીજુ દ્રાવણ.

    View Solution
  • 4
    $Ca (NO_3)_2$ નું વૉન્ટ-હોફ અવયવ ...... છે.
    View Solution
  • 5
    જો શુદ્ધ પાણીનાં બાષ્પ દબાણ કરતાં $2\%$ ઓછું બાષ્પ દબાણ હોય તો આ બાષ્પશીલ દ્રાવ્ય, દ્રાવ્ય ધરાવતા દ્રાવણની મોલારીટી શોધો.
    View Solution
  • 6
    નિયત તાપમાને પ્રવાહી $A$ અને $B$ દ્ધિઅંગી આદર્શ દ્રાવણમાં સંતુલન સ્થિતિએ દ્રાવણમાં $B$ ના મોલ-અંશ $0.4$ અને બાષ્પ રિસ્થતિમાં $B$ ના મોલ-અંશ $0.25$ છે. જો $P_B^o = 40\, mm$ હોય તો તે તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ નુ બાષ્પદબાણ .......... $\mathrm{mm}$ થશે.
    View Solution
  • 7
    વૉન્ટ હોફ અવયવ $'i'$ ધરાવતા નિર્બળ બેઇઝ $BOH$ ના $C\,M$ દ્રાવણ માટે બેઇઝ વિયોજન અચળાંક ........... થશે.
    View Solution
  • 8
    જો $293\,K$  એ $N_2$ વાયુ પાણીમાં પરપોટા કરે છે. તો $1$  લીટર પાણીમાં તેમના કેટલા મીલી મોલ દ્વાવ્ય કરવામાં આવે ? $N_2$ નું આંશિક દબાણ $0.987 $ બાર છે. $ 293\,K$  એ $N_2$ નો હેન્રી નિયમ અચળાંક $76.48\,K$  બાર.
    View Solution
  • 9
    અચળ તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ એ.....
    View Solution
  • 10
    $7$  ગ્રામ નાઈટ્રોજન અને $ 8$  ગ્રામ ઓક્સિજનના મિશ્રણમાં ઓક્સિજનના મોલ અંશ કેટલા થાય?
    View Solution